Page #1
--------------------------------------------------------------------------
________________
II શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ ||
પુસ્તક
૧૪
અહો ! શ્રdશાળ
સંકલના જ્ઞાનપંચમી, સં.૨૦૬૮
શાહ બાબુલાલ સરેમલ પ.પૂ.જિનશાસનશણગાર સર્વ સાધુ-સાધ્વીજી ભગવંતોના ચરણોમાં સેવક શ્રી બાબુલાલ સરેમલ બેડાવાળાની સબહુમાન વંદના. તથા સન્માનનીય ટ્રસ્ટીવર્યો, પંડીતજી આદિ સર્વેને પ્રણામ.
| સંશોધન - સંપાદન - પ્રકાશન - એક ક્રમિક પ્રક્રિયા - જિનશાસનમાં અનેક જ્ઞાની, ઉત્સાહી ગુરુભગવંતો જ્ઞાનના ક્ષેત્રમાં કંઇક આગવું પ્રદાન કરવાની તમન્ના ધરાવતાં હોય છે, પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે મુંઝવણ પણ અનુભવતા જોવાય છે. સંશોધન-સંપાદનના ક્ષેત્રે પ્રગતિ કરવા પૂજ્યો દ્વારા પ્રાપ્ત તબક્કાવાર માહિતિ અમે અહીં રજુ કરીએ છીએ. (૧) સૌ પ્રથમ પોતે જેનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય અને જેમાં રસ-રૂચિ હોય તેવા વિષય પસંદ કરી, તે વિષયની અપ્રગટ એવી કૃતિ સંશોધન-સંપાદનાર્થે પસંદ કરવી જોઇએ. અથવા પ્રગટ એવી પણ કૃતિ અનેક હસ્તાદર્શ આધારે વધુ શુદ્ધ કરવાનું કાર્ય પણ હાથ પર લઇ શકાય. આપણે ત્યાં હજી પણ ઘણી કૃતિઓ અપ્રગટ છે. તથા પ્રગટ થયેલી એવી પણ ઘણી કૃતિઓ સંશોધના માંગે છે. આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર-કોબામાં રહેલા હસ્તપ્રત પૈકી પ્રાયઃઅપ્રગટ એવી ૩૦૦૦ કૃતિઓ તેમજ પૂ. જંબૂવિજયજી મ.સા.દ્વારા બનાવાયેલ સચિપત્રોમાં ઉલ્લેખિત અપ્રગટ એવી ૬૦૫ કુતિની માહિતિ અમારી પાસે ઉપલબ્ધ છે. જેઓને સાચે જ સંશોધન કરવું હોય તેઓને તે અત્યંત ઉપયોગી થઇ પડશે. (૨) સંશોધનાર્થે કૃતિની પસંદગી કર્યા બાદ જે તે કૃતિની ભિન્ન ભિન્ન હસ્તપ્રતો કયા જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ છે, તેની વિગત જિનરત્નકોશ, કેટલોગરસ, કેટલોગર-મદ્રાસા યુનિવર્સિટી અથવા namami.org ની વેબસાઇટ ઉપરથી સરળતાથી મેળવી શકાય શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર-પાટણ, શ્રી શાંતિનાથ તાડપત્રિય ભંડાર-ખંભાત, શ્રી ભાંડારકર ઇન્સ્ટી.-પૂના, આ.કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિર - કોબા, એલ.ડી. ઇન્ટી.- અમદાવાદ, સયાજીરાવ ઇન્ટી.-વડોદરા, રાજસ્થાન પ્રાપ્ય વિદ્યાભવન-જોધપુર આદિના પ્રાચીન ભંડારોના પ્રકાશિત સૂચીપત્રોમાં તપાસ કરવાથી પણ મળી શકે. (૩) જે તે હસ્તપ્રતના નંબર અને વિગત સાથે સંશોધકે સ્વહસ્તાક્ષરમાં શક્ય સર્વ જ્ઞાનભંડારોમાં ઝેરોક્ષ નકલા મેળવવા માટે અરજી કરવી. (૪) હસ્તપ્રતની ઝેરોક્ષ પૈકી જે હસ્તપ્રત સૌથી જુની હોય, પૂર્ણ હોય, સુવાચ્ય હોય, અથવા કર્તાના સ્વહસ્તાક્ષરમાં હોય વગેરે જોઇ જાણી તે હસ્તપ્રતને પ્રધાન ગણીને તેનું લીપ્યુતરણ સ્વયં કરવું. અથવા અન્ય અનુભવી પાસે કરાવવું (જે માટે અમે પણ યથાશક્ય સહાયરૂપ બની શકીશું. (૫) અન્ય જે પણ હસ્તપ્રતો મેળવી છે તેમાંથી પાઠભેદ, પાઠાંતરાદિ નોંધીને તે પરથી આદર્શ પ્રતિ નવેસરથી બનાવવી. પાઠાંતરાદિ નીચે ટીપ્પણમાં હસ્તપ્રતની સંજ્ઞા સાથે નોંધવા. (૬) જે તે કૃતિને મૂળભૂત સ્વરૂપે પ્રગટ કરી શકાય. તે વિષે પ્રાચીન અન્યાન્ય ગ્રંથોની ટીપ્પણ સહિત પણ પ્રગટ કરી શકાય. કૃતિનું ભાષાંતર કે ભાવાનુવાદ પણ સ્વક્ષમતા મુજબ થઇ શકે. તથા મૂળ કૃતિ પર નૂતન સંસ્કૃત વૃતિ સવિવેચન તૈયાર કરીને પણ પ્રગટ કરી શકાય. (૯) કૃતિમાં જ્યાં પણ શાસ્ત્રીય પદાર્થ અંગે શંકા જાગે કે વ્યાકરણની ભૂલ, લહીયાની ભૂલ આદિ કારણે મૂંઝવણ અનુભવાય તો તે માટે વિદ્વાન જ્ઞાની ગુરુભગવંત પાસે તેની રજૂઆત કરી ખુલાસા મેળવવા. (અનુસંધાન પૃષ્ઠ-૩ ઉપર) " રામોદ સર્વ સાધુનામુ " જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ
Gી.
Page #2
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૧
૨
3
૪
૫
S
સંવત ૨૦૬૦ દરમ્યાન નૂતન પ્રકાશિત ગ્રંથો
પુસ્તકનુ નામ
કર્તા-સંપાદક ભાષા
પ્રકાશક
અંબાલાલ રતનચંદ
અંબાલાલ રતનચંદ
જિનશાસન આરા.ટ્રસ્ટ
આ.હેમચંદ્રસૂરરિજી | ગુજ આ.હેમચંદ્રસૂરરિજી ગુજ આ.કલ્યાણબોધિસૂરિજી | સં. આ.કલ્યાણબોધિસૂરિજી સં/ગુજ જિનશાસન આરા,ટ્રસ્ટ આ.કલ્યાણબોધિસૂરિજી સં/ગુજ જિનશાસન આરા.ટ્રસ્ટ આ.કલ્યાણબોધિસૂરિજી સં/ગુજ જિનશાસન આરા.ટ્રસ્ટ આ.કલ્યાણબોધિસૂરિજી સં/ગુજ જિનશાસન આરા.ટ્રસ્ટ આ.કલ્યાણબોધિસૂરિજી સં|ગુજ
ભાવૈભવ
સાત્વિક્તાનો તેજ સિતારો
અંગ ચૂલિકા -૧, ૨ દુઃષમ ગન્ડિકા
અસ્પૃશદ્ ગતિવાદ
ઇષ્ટોપદેશ
વર્ગ ચૂલિકા પ્રવ્રજ્યા વિધાન
७
.
૯ સિદ્ધહેમ શબ્દાનુ. બૃહદ્યુતિ ઢૂંઢિકા ૧૦ સિદ્ધહેમ શબ્દાનુ. બૃહત્કૃતિ ઢૂંઢિકા ૧૧ શબ્દ પ્રભેદ
૧૨ પ્રશ્નોતર કષશિષ્ટ શતક(સટીક) ૧૩ લેખ સંગ્રહ
૧૪ સા.શ્રી પુણ્યશ્રીજી મહાકાવ્ય ૧૫ બોધ પ્રદીપ પંચાશિકા
૧૬ ત્રિશષ્ટિ શલાકા પુરુષ ૧૦ સંવેગ રંગશાળા-૧ અને ૨ ૧૮ શ્રી કલ્પસૂત્ર-૧ ખીમશાહી(પ્રત) ૧૯ શ્રી કલ્પસૂત્ર-૨ ખીમશાહી(પ્રત) ૨૦ શ્રી કલ્પસૂત્ર સુબોધિકા ટીકા(પ્રત) ૨૧ પાર્શ્વનાથ ચરિત્રમ્ ૨૨ જૈન કથા સૂચિ-૧, ૨, ૩ ૨૩ ચરિત્ર સપ્તકમ્ ૨૪ ખવગ શેઢી-૧
૨૫ ખવગ શેટી-૨
૨૬ ખવગ શેઢી-૩
૨૦ ન્યાયાવતાર
૨૮ સ્યાદ્વાદ ભાષા ૨૯ દશવૈકાલિકસૂત્ર-૩(વાચના) ૩૦ અંશ વાચનાના-યોગશતક
૩૧ વૈરાગ્ય ભેદાધિકાર
૩૨ પંચસૂત્ર સાર ૩૩ | મૂર્તિ મંડન
૩૪ ચૈત્યવંદન સ્તુતિ ચર્તુવિંશતિકા ૩૫ ત્યોપનિષદ્
૩૬ આત્મતત્વવિવેક (ભા-૧) ૩૭ હિતોપનિષદ્ ૩૮ દાનાદિ પ્રકરણ
ટીકા-૩ આ.શીલચંદ્રસૂરિજી ટીકા-૪ આ.શીલચંદ્રસૂરિજી
છે તે છે i i am i am i is si ii
આ. શ્રીચંદ્રસૂરિજી આ.શ્રીચંદ્રસૂરિજી આ.સોમચંદ્રસૂરિજી આ.સોમચંદ્રસૂરિજી આ.સોમચંદ્રસૂરિજી ગણિ જિનેશચંદ્રવિજયજી સં. પં.મુક્તિચંદ્રવિજયજી
આ.રત્નશેખરસૂરિજી | સં|ગુજ | શ્રી૧૦૮પાર્શ્વનાથ ભક્તિ વિહાર
આ.રત્નશેખરસૂરિજી આ.સૂર્યોદયસૂરિજી પૂ.હિતવર્ધનવિજયજી
| સં/ગુજ શ્રી૧૦૮પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ગ્રંથ પ્રકાશન સમિતિ
| ગુજ
સં.
જિનશાસન આરા.ટ્રસ્ટ વિજયનેમિસૂરિ.સ્વાધ્યાય મંદિર વિજયનેમિસૂરિ.સ્વાધ્યાય મંદિર રાંદેર રોડ જૈન સંઘ રાંદેર રોડ જૈન સંઘ રાંદેર રોડ જૈન સંઘ
આ.જિનેન્દ્રસૂરિજી | પૂ.જયાનંદવિજયજી
રાંદેર રોડ જૈન સંઘ
રાંદેર રોડ જૈન સંઘ રાંદેર રોડ જૈન સંઘ
| કુસુમ અમૃત ટ્રસ્ટ હર્ષ પુષ્પામૃત
| ગુરુ રામચંદ્ર પ્રકાશન
અનેકાંત પ્રકાશન
અનેકાંત પ્રકાશન
આ.ગુણરત્નસૂરિ. સં|ગુજ જિન ગુણ આરાધક ટ્રસ્ટ અનુ.:જિતરત્નવિજયજી સં/ગુજ જિન ગુણ આરાધક ટ્રસ્ટ અનુ.:જિતરત્નવિજયજી સં/ગુજ જિન ગુણ આરાધક ટ્રસ્ટ પૂ.સૌમ્યાંગરત્નવિજયજી સં/ગુજ જિન ગુણ આરાધક ટ્રસ્ટ પૂ.યશરત્નવિજયજી સં/ગુજ | જિન ગુણ આરાધક ટ્રસ્ટ આ.ચંદ્રગુપ્તસૂરિજી | ગુજ આ.ચંદ્રગુપ્તસૂરિજી | ગુજ આ.ચંદ્રગુપ્તસૂરિજી | ગુજ આ.ચંદ્રગુપ્તસૂરિજી પૂ.વિક્રમસેનવિજયજી ગુજ લબ્ધિસૂરિજી ગ્રંથમાળા પૂ.વિક્રમસેનવિજયજી | ગુજ લબ્ધિસૂરિજી ગ્રંથમાળા પૂ.કલ્યાણબોધિસૂરિજી | સં/હિ જિનશાસન આરાધના ટ્રસ્ટ પૂ.કલ્યાણબોધિસૂરિજી સં/ગુજ જિનશાસન આરાધના ટ્રસ્ટ પૂ.કલ્યાણબોધિસૂરિજી સં/ગુજ જિનશાસન આરાધના ટ્રસ્ટ પૂ.કલ્યાણબોધિસૂરિજી | સં|ગુજ જિનશાસન આરાધના ટ્રસ્ટ
ગુજ
અનેકાંત પ્રકાશન
અનેકાંત પ્રકાશન
Page #3
--------------------------------------------------------------------------
________________
ક્રમ
પ્રકાશક
'$ હું ÈÉÉãહ્યું હં હં હં હં હં હં ૐ
સંવત ૨૦૬૦ દરમ્યાન નુતન પ્રકાશિત ગ્રંથ.
પુસ્તકનું નામ કર્તા-સંપાદક ભાષા | કન્વેશના
આ.ગુણરત્નસૂરિજી જિનગુણ આરા. ટ્રસ્ટ અમર ઉપાધ્યાયજી
આ. પૂર્ણચંદ્રસૂરિજી. પંચ પ્રસ્થાન પુણ્ય સ્મૃતિ ગરવી ગાથા ગિરિરાજની
આ.પૂર્ણચંદ્રસૂરિજી પંચ પ્રસ્થાન પુણ્ય સ્મૃતિ જૈનત્વનું જાગરણા
આ.પૂર્ણચંદ્રસૂરિજી | પંચ પ્રસ્થાન પુણ્ય સ્મૃતિ અમૃતનું આચમના
આ.રાજરત્નસૂરિજી ધર્મકૃપા ટ્રસ્ટ-ડભોઇ સાત કોઠી થી રાજ (અમરકુમાર) આ.યોગતિલકસૂરિજી સંયમ સુવાસ રનેહભીનું સ્મરણ - મા
આ.રત્નચંદ્રસૂરિજી રત્નોદય ટ્રસ્ટ વૈરાગ્ય શતક
આ.રત્નસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન જીવ વિચાર વિવેચના
આ.રતનસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન નવતત્વ વિવેચના
આ.રત્નસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન આઓ સંસ્કૃત શીખે -૧
આ.રત્નસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન | આઓ સંસ્કૃત શીખે -૨
આ.રત્નસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન ૧૪ | આધ્યાત્મિક પત્ર
આ.રત્નસેનસૂરિજી | દિવ્ય સંદેશ પ્રકાશન ૧૫ પ્રાતઃસ્મરણીય મહાપુરુષ-૧
આ.રત્નસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન પ્રાતઃસ્મરણીય મહાપુરુષ-૨
આ.રત્નસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન પંચ પ્રતિક્રમણ સૂત્ર સાર્થ (પ્રબોધટીકા અનુ) પં. વજસેનવિજયજી
ભદ્રંકર પ્રકાશન ગૌતમ ગાથા
પં.મુક્તિવલ્લભવિજયજી, પ્રજ્ઞા પ્રબોધ પરિવાર ભવ્ય ભાષા - માતૃ ભાષા.
પં.મુક્તિવલ્લભવિજયજી પ્રજ્ઞા પ્રબોધ પરિવાર યોગદિવાકર(આનંદધનસૂરિજી જીવન). પૂ.મહાઉંસવિજયજી . આગલોડ જે.જે.મૂ.સંઘ પ્રવચન પરિક્ષા (જ્ઞાનસાર)
પૂ.દેવરત્નસાગરજી | શ્રુતપ્રસારણ નિધિ ટ્રસ્ટ તુજ મુરતિ નિરખે સો પાવે
પૂ.કારત્નવિજયજી દિવ્ય દર્શન ટ્રસ્ટ | ઉત્તમકુમાર ચરિત્ર
પૂ. જયાનંદવિજયજી ગુરુ રામચંદ્ર પ્રકાશન | સુદર્શના ચરિત્ર
પૂ. જયાનંદવિજયજી ગુરુ રામચંદ્ર પ્રકાશન ભુવનભાનુ એન્સાઇક્લોપીડીયા પૂ.ભુવનભાનુસૂરિજી | દિવ્ય દર્શન ટ્રસ્ટ ભા. ૩૧ થી ૫૦ (દિવ્યદર્શન અગ્રલેખ)
અનુસંધાન ૧ નું ચાલુ.... (૮) તૈયાર થયેલ ગ્રંથની પ્રેસકોપીની ઝેરોક્ષને સંશોધન અર્થે સમુદાય કે ગચ્છના ભેદ વિના, જે તે વિષયના જ્ઞાની ગુરુભગવંત પાસે સંશોધન અર્થે મોકલવો તથા પુસ્તક મુદ્રિત થતા તેમાં તેઓનો બહુમાનપૂર્વક ઉલ્લેખ પણ કરવો. (૯) સંશોધન બાદ તૈયાર થયેલ ફાઇનલ નકલને, જો પોતાના સમુદાયમાં જ પ્રકાશન સંસ્થા કાર્યરત હોય તો તેઓને પ્રકાશનનું કાર્ય સોંપી શકાય. અને જો યોગ્ય પ્રકાશન સંસ્થાની પોતાની વ્યવસ્થા ન હોય, તો જે સંસ્થાઓ નિયત ધોરણે પ્રકાશન કાર્ય કરતી હોય તેઓને આ કાર્ય સોંપી શકાય. (૧૦) કંપોઝ થતા પુસ્તકના ત્રણ પ્રુફ શક્ય હોય તો પોતે જ ચેક કરવા, જેથી કોઇ પ્રકારની ક્ષતિને અવકાશ રહે નહીં. સમયાભાવે અન્ય સાધુ-સાધ્વી આદિને પણ આ કાર્ય સોંપી શકાય પણ અંતિમ પ્રુફ તો જાતે જ ચેક કરવાનું રાખવું. (૧૧) અપ્રગટ કૃતિના પ્રકાશન માટે જો તે પૂજ્ય ગુરુભગવંતોના ઉપયોગમાં આવતું પુસ્તક હોય તો તેના ખર્ચની વ્યવસ્થા શ્રીસંઘના જ્ઞાનદ્રવ્યમાંથી અથવા તો સમુદાયની સંસ્થા દ્વારા જ્ઞાનદ્રવ્યથી પણ થઇ શકે.
ચાલુ પૃષ્ઠ ૫ ઉપર....
ૐ ૐહ્યું હતું કૅ
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૩
વૈરાગ્યદેશનાદક્ષ પૂજ્ય આ.શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિશ્વરજી પ્રેરિત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા સેંકડો વર્ષ ચાલે તેવા ટકાઉ કાગળ પર તૈયાર થઇ પ્રકાશિત થનારા મૂળ તેમજ સટીક ગ્રંથો ક્રમ _ ગ્રંથનું નામ
કત.
ટીકાકાર નંદી સૂત્ર - સટીક
પૂ.દેવવાચક પૂ.મલયગિરિજી આચારાંગ સૂત્ર-૧
પૂ. સુધમરિસ્વામી પૂ.શીલાંકાચાર્ય લલિતવિસ્તરા - હિંસાષ્ટકમ્ પૂ.હરિભદ્રસૂરિજી પ્રજ્ઞાપના સૂત્ર-૧, ૨
પૂ.શ્યામાચાર્ય પૂ.હરિભદ્રસૂરિજી આવશ્યક નિર્યુક્તિ દિપિકા-૨, ૩ પૂ. ભદ્રબાહુસ્વામી પૂ.માણિક્યશેખરસૂરિજી અંગચૂલિકા ભા-૧, ૨
પૂવચાર્ય
આ.કલ્યાણબોધિસૂરિજી વર્ગ ચૂલિકા
પૂવચાર્ય
આ.કલ્યાણબોધિસૂરિજી સૂત્રકૃતાંગ દિપિકા-૨
પૂ.સુધર્માસ્વામી પૂ.હર્ષકુલગણિ ૧૨ પ્રશ્ન વ્યાકરણ
પૂ.સુધમસ્વિામી પૂજ્ઞાનવિમલગણિ નમસ્કાર સ્વાધ્યાય(સંસ્કૃત)
શ્રી તત્વાનંદવિજયજી નમસ્કાર સ્વાધ્યાય(પ્રાકૃત).
શ્રી તત્વાનંદવિજયજી ધર્મ સંગ્રહ ભા-૧, ભા-૨
ઉપા.માનવિજયજી ધર્મ બિંદુ
પૂ.હરિભદ્રસૂરિજી. પૂ.મુનિચંદ્રસૂરિજી સમ્યકત્વ સમતિ
પૂ.હરિભદ્રસૂરિજી પૂ.સંઘતિલકાચાર્ય સેન પ્રજ્ઞા
પૂ.સેનસૂરિજી | ગણિશુભવિજયજી હીર પ્રજ્ઞા
પૂ.હીરસૂરિજી ગણિ કીતિવિજયજી ષોડશક પ્રકરણ
પૂ.હરિભદ્રસૂરિજી ઉપા. યશોવિજયજી જંબૂદ્વિપ સંગ્રહણી+સંસારદાવા પૂ.હરિભદ્રસૂરિજી | પૂ.પ્રભાનંદસૂરિજી શ્રાવક ધર્મ વિધિ પ્રકરણ
પૂ.હરિભદ્રસૂરિજી |પૂ.માનદેવસૂરિજી સામાચારી પ્રકરણ આરાધના ચતુભૂંગી. | ઉપા.યશોવિજયજી] નય રહસ્ય માર્ગ પરિશુદ્ધિ
ઉપા.યશોવિજ્યજી | પંચાશક પ્રકરણ
પૂ.હરિભદ્રસૂરિજી | પૂ.અભયદેવસૂરિજી અનેકાંત વ્યવસ્થા પ્રકરણ
ઉપા.યશોવિજયજી પ્રશમરતિ પ્રકરત
પૂ.ઉમાસ્વાતિ / પૂહરિભદ્રસૂરિજી પ્રતિમા શતક
ઉપા.યશોવિજયજી | નયોપદેશ
ઉપા.યશોવિજયજી ઉપા.યશોવિજયજી તત્વાર્થ સૂત્ર સટીક
પૂ. ઉમારવાતિજી પૂ.હરિભદ્રસૂરિજી પદર્શન સમુચ્ચય સટીક
પૂ. હરિભદ્રસૂરિજી પૂ.ગુણરતનસૂરિજી પ્રમાણ મિમાંસા
ક.સ. હેમચંદ્રાચાર્ય રવોપજ્ઞ તત્વાર્થ સૂત્ર
પૂ. ઉમાસ્વાતિજી | ઉપા.યશોવિજયજી ગોતમીય કાવ્ય
પૂ. રૂપચંદ્ર ગણિ
પૂ.શ્ચમાકલ્યાણવિજયજી નેમિ નિર્વાણ
કવિશ્રી વાગભટ્ટ શ્રી કાશીનાથ શમાં જંબુસ્વામિ ચરિતમ
પૂ. જયશેખરસૂરિજી, મહાવીર ચરિયમ
પૂ.નેમિચંદ્રસૂરિજી જયાનંદ કેવલી ચરિત્ર
પૂ.પદ્મવિજયજી પંચ નિગ્રંથી પ્રજ્ઞાપના
પૂ.અભયદેવસૂરિજી અષ્ટસહસ્ત્રી-તાસર્ચ
ઉપા.યશોવિજયજી મૂળ શુદ્ધિ વિવેચન
પૂ.પ્રદ્યુમ્નસૂરિજી | પૂ.રત્નબોધિવિજયજી
Page #5
--------------------------------------------------------------------------
________________
સરસ્વતી પુત્રોને વંદના (નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.) પૂ.આ.હેમચંદ્રસૂરિશ્વરજી તથા પૂ.આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી (પૂ.ભુવનભાનુસૂરિજી સમુદાય) ૧ આનંદધનના પદોનું સરળ શૈલીમાં સુંદર વિવેચન ભા- ૧થી ૧૫
પૂ.પં.પ્ર શ્રી યશોવિજયજી મ.સા. (પૂ.ભુવનભાનુસૂરિજી સમુદાય) ૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - સંસ્કૃત-ગુજરાતી વૃતિ સાથે અંદાજિત ૬ ભાગ ૨ દ્રવ્ય-ગુણ-પચયનો રાસ - સંસ્કૃત-હિન્દી વિવેચન સાથે ૩ અધ્યાત્મ ઉપનિષદ્ - સંસ્કૃત-હિન્દી વિવેચન સાથે ૪ મહાવીર ચરિચમ્ - સંસ્કૃત છાયા + અનુવાદ સાથે ૫ દેવચંદ્ર ચોવિસી - ગુજરાતી વિવેચન સમેતા ૬ સંયમીના વલણમાં - સાધુ-સાધ્વીજી ભગવંતોની વાચના
પૂ.આ.શ્રી અજિતશેખરસૂરિજી (પૂ.ભુવનભાનુસૂરિજી સમુદાય) ૧. કુવલયમાળા - સંસ્કૃત છાયા સાથે - છાયાકાર : પૂ.પં.વિમલબોધિવિજયજી .
પૂ. સંચમકીર્તિવિજયજી (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) ૧. ષદર્શન સમુચ્ચ - ૧,૨ હિન્દી ભાષાનુવાદ ૨. પર્દર્શન સૂત્ર સંગ્રહ | ૩. પર્દર્શન વિષયક કૃત્ય
પૂ.હિતવર્ધનવિજયજી (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) ૧. પ્રબન્ધ ચિંતામણિ - ભાષાંતર સાથે ૨. બાષભદાસ કવિકૃત કુમારપાળ રાસનું ભાષાંતર
પૂ.તત્વપ્રભવિજયજી (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) ૧. ગચ્છાચાર પયજ્ઞા ટીકા-વિજયવિમલગણિ-મૂળ શ્લોક, સં.છાયા તથા સાથે સાથે ૨. ગચ્છાચાર પયજ્ઞા ટીકા-વાનરષિ ગણિ-મૂળ શ્લોક, સં. છાયા તથા સાથે સાથે ૩. શીલદૂતમ્ કાવ્ય ટીકા ૪. સ્થૂલભદ્ર ચરિત્ર - કતાં - પૂ.જયાનંદસૂરિજી ૫. દશવૈકાલિક - મૂળ શ્લોક સંરકૂત છાયા સાથે. ૬. આચારાંગ સૂગ - ૧ થી ૪ મૂળ શ્લોક સંસ્કૃત છાયા સાથે ૭. નિષિ પ્રીત - ૨૪ તીર્થકરોના સ્તવનોની નુતન રચના કર્તા સા.પ્રશમનિધિશ્રીજી
| અનુસંધાન પૃષ્ઠ ૩ નું ચાલુ.... (૧૨) પુસ્તક મુદ્રિત થયા બાદ તેનું વિતરણ એ મહત્વનો વિષય છે. મોટા શહેરોમાં પ્રાપ્તિ સ્થાન રાખવાથી પોતાના જાણીતા શ્રાવકો અથવા સંસ્થાના નામ પુસ્તકમાં પ્રાપ્તિસ્થાન સ્વરૂપે રાખીને તેમને ત્યાં ૧૦-૨૦ નકલ કાયમી ધોરણે રાખી શકાય. અને ભારતભરમાં બધા જ જ્ઞાનભંડારો અને પૂજ્યોને ચાર્તુમાસ સરનામે પણ લખવાથી તેઓ નજીકના પ્રાપ્તિસ્થાનથી સહેલાઇથી મંગાવી શકે. (૧૩) આપે જો કોઇ પણ અપ્રગટ કૃતિ સંશોધન-સંપાદન કરી હોય કે આપની પાસે કોઇ ગ્રંથની પ્રેસ કોપી તૈયાર હોય અને આપ તેને મુદ્રિત કરાવવા માંગતા હોય તો તે અંગે અમારો સંપર્ક પણ કરી શકો છો અને તેના મુદ્રણ ખર્ચ તથા વિતરણની વ્યવસ્થામાં પણ અમે યથાયોગ્ય સહાયભૂત થવા પ્રયત્ન કરીશું, તો અવશ્ય લાભ આપવા યોગ્ય કરશોજી. જિનાજ્ઞા વિરૂદ્ધ કંઇ લખાયું હોય તો સવિનય મિચ્છામિ દુક્કમ
એજ જિનશાસન સેવક બાબુલાલ સનેમલ વેડાવાળા.
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રુતભક્તિ અર્થે કરવા યોગ્ય આવશ્યક કાર્ય
પ્રાયઃ કરી દર વર્ષે ૧૫૦-૨૦૦ પુસ્તકો છપાય છે. પ્રત્યેક પ્રકાશક, સંસ્થા કે લેખક/સંપાદક તે દરેક પુસ્તક પોતપોતાના ખર્ચે આંગડીયા, કુરીયર કે પોસ્ટ દ્વારા ચાતુર્માસના પ્રત્યેક સ્થાને યથાયોગ્ય ૧-૨ નકલો મોકલે છે.
સાધુ-સાધ્વીજી મ.સા. ને જરૂર હોય તો એ પુસ્તક રાખે, બાકી વાસ્તવમાં તો તે પુસ્તક-પ્રત જ્ઞાનભંડારમાં જમા કરાવવાનું જ હોય છે. પરંતુ ચાતુર્માસ સ્થળે સુવ્યવસ્થિત જ્ઞાનભંડાર ન હોય એટલે પછી તે ગમે ત્યાં પડ્યુ રહે, ઇત્યાદિ ઘણું કરીને બનતું હોય છે. અને ક્યારેક તો મહત્વના જ્ઞાનભંડારો સુધી તે પહોંચતું જ નથી હોતું. ૦ આમાં સમય, શક્તિ અને બિનજરૂરી દ્રવ્ય, પુસ્તકવ્યયાદિ થાય છે. શ્રી સંઘમાં તેની સુચારૂ વ્યવસ્થા ગોઠવાય એવી અમારી હાર્દિક ભાવના અને અનેકશઃ પૂર્વના પરિપત્રોમાં પણ વ્યક્ત કરેલ છે. O પાલીતાણા, અમદાવાદ, સુરત, મુંબઇ, વડોદરા આદિ યથાયોગ્ય દરેક સ્થાનમાં કોઇપણ એક-બે-ચાર શ્રુતભક્ત શ્રાવક નજીકના શક્ય જ્ઞાનભંડારોમાં તે પહોંચાડવાની વ્યવસ્થા સ્વીકારી લે તો ઉત્તમ કાર્ય થઇ શકે એમ છે. છે આ રીતે કયા પુસ્તકો કયા કયા જ્ઞાનભંડારોમાં પહોંચાડવા તેનું એક બંધારણ નક્કી કરવું જોઇએ. (જેમ કે સાધુ-સાધ્વીજીના સંશોધન-સંપાદન તથા અભ્યાસોપયોગી પ્રકાશનો સ્વીકારવા. સ્તવન-સન્ઝાયાદિ ચીલાચાલુ પુસ્તકો, માસિકો વિ.ની જવાબદારી આમાં આવતી નથી.)
લેખક-સંપાદક-પ્રકાશકોએ ચાતુર્માસના સર્વ સ્થળોએ જે તે નૂતન પુસ્તક મોકલાવાને બદલે તે પુસ્તક પ્રાપ્તિનો કવરીંગ લેટર અને તેના પ્રાપ્તિ સ્થાન જ મોકલવા. તથા નક્કી થયેલ સ્થાને પોતાની પુસ્તકની ૧૫-૨૦ નકલો આપી રાખવી.જેથી જેને પુરતક-પ્રતની વાસ્તવિક જરૂરીયાત હશે તેઓની માંગણી આવ્યેથી તેઓ તેમને પહોંચાડી શકે. © અમારી હાર્દિક ભાવના ઘણા વખતની છે. જે તે પૂજ્યશ્રીઓ પણ શ્રુતભક્તિના આ કાર્યમાં શ્રાવકોને પ્રેરણા કરી તૈયાર કરી શકે, તો શાસનની સેવામાં આટલું ધ્યાન દેવા યોગ્ય કરવા વિનંતિ.
- જ્ઞાનભંડારોની સુચારૂ વ્યવસ્થા માટે પુસ્તક-પ્રત પ્રકાશક સંસ્થાઓમહાત્માઓ આદિને વિશેષ ધ્યાન દેવા યોગ્ય.
જે પણ નવા પુસ્તક/પ્રતો છપાય, તે જ્ઞાનભંડારમાં આવે ત્યારે વ્યવસ્થાપકોને મુંઝવણ થતી હોય છે કે લીસ્ટમાં શું લખવું? સાવચૂરિક-સટીક વિ. સંસ્કૃતમાં લખેલ શબ્દોનો અર્થ તમને લગભગ સમજાતો નથી, જેના ઉપાય રૂપે:© પ્રકાશક સંસ્થા કે સંપાદક/લેખક દ્વારા પુસ્તક-પ્રતાદિ સાથે એક પત્ર પણ હોય, કે જેમાં લિસ્ટમાં લખવાની વિગતોનો પદ્ધતિસર ઉલ્લેખ હોય, જેમ કે (૧) ગ્રંથનું નામ (૨) ગ્રંથનું વૈકલ્પિક નામ (જો હોય તો - જેમ કે શતક માટે કર્મ ગ્રંથ-૫) (૩) ગ્રંથકારનું નામ (૪) ટીકાકાર (૫) અનુવાદક (૬) સંપાદક (6) પ્રકાશક (૮) વિષય (જેમ કે આગમ, કાવ્ય, વ્યાકરણ વિ.) (૮) ભાગ- (કેટલામો તે) (૯) જે તે ભાગની મેટર (જેમ કે ભા-૧, અધ્યયન ૧ થી ૪) (૧૦) ગ્રંથ સટીક છે કે સાનુવાદ તેની વિગત (૧૧) પૃષ્ઠની સંખ્યા (૧૨) પ્રકાશન વર્ષ આદિ. જેથી પત્ર ઉપરથી જ વિગત નોંધી શકાય
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૧
૪
૪૩૫
o૮
૧૫
| સંશોધન-સંપાદન માટે ઉપલબ્ધ અગત્યના ગ્રંથો પૂજ્ય જૈવિજયજી પ્રેરિત ડીવીડી સેટમાં ઉપલબ્ધ મુનિરાજશ્રી પૂણ્યવિજયજી આદિ કૃત પ્રેસ કોપીઓની ઝેરોક્ષ નકલ અમારી પાસેથી પણ મળી શકશે. ક્રમ ગ્રંથનું નામ
કત.
પૃષ્ઠ ગ્રંથ નં. ૧ પ્રજ્ઞાપનોપાંગ સૂત્રા મલયગિરિ અને પ્રદેશ ટીકા
૪૦૫ | સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર પ્રદેશ ટીકા, ગ્રંથાગ ૨૦૦
૪૧૧ | ચંદ્વિપ પ્રજ્ઞપ્તિ સૂત્ર બૃહત્વનુસારિ અવચૂર્ણિ ગ્રં-૪૧૪૬
૪૧૨ પ્રશ્ન વ્યાકરણ સહ દીપિકા ટીકા પ્રથમવાર પ્રર્યના
૪૧૩ ચન્દ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર
સં ૧૮૩૧ વ્યવહાર સૂકાવચૂરિ પૂ.સૌભાગ્યસાગરસૂરિજી
૪૩૮ | વ્યવહાર સૂત્ર ભદ્રબાહુવામી ગ્રં-૬૦૭, સં-૧૩૦૯
૪૩૯ ઉપાસક દશાંગ સૂત્ર સં-૧૫૬૩ ગ્રં-૮૧૨
૪૪૬ ઉપાસક દશાંગ ચૂર્ણિ પૂ.હર્ષસાગરગણિ દ્વારા લખાયેલા
૪૫૦ ઉપાસક દશાંગ સૂત્ર પાઠાંતર સાથે તેની યાદિ
૪૫૫ ઉપાસક દશાંગ સૂત્ર મૂળ ઉપરથી ઝેરોક્ષ
૪૫૬ ઉપાસક દશાંગ સૂત્ર સટીક ગ્રંથાગ - ૮૧૨
૪૫o | ઉપાસક દશાંગ સૂત્ર સટીક ટીપ્પણ અને પાઠ ભેદ સહિત
૪૫૮ પ્રશ્ન વ્યાકરણ-જયપાયડ સહ પ્રશ્ન ચૂડામણિ ટીકા સહિત.
૪૫૯ લૌકિક ન્યાય રત્નાકર ઇન્ડીયા ઓફીસ પુસ્તકાલયની પ્રતિલિપિ
४०० લૌકિક ન્યાય રત્નાકર કત-રઘુનાથ વમાં ઉદાસીન પ્રતિલિપિ શતાર્થી સંપા-પૂ.ચતુરવિજયજી
૪૧૬ શનાર્થી પૂ.ચતુરવિજયજી દ્વારા સંશોધિતા
૪૪૯ ધર્મ વિલાસ પૂ.મતિનંદનગણિ-, અધ્યાય-૪ ઉલ્લાસ
૪૧૦ | વિશેષણવતી આદિ પૂ.જિનભદ્રગણિ-શ્રમશ્રમણ
૪૧૮ યોનિ પ્રાભૃત ડેક્કન કોલેજની પ્રતિલિપિ
४४४ શ્રીપાલ ચરિત્ર પૂ.જ્ઞાનવિમલસૂરિજી-સં-૧૦૪૫
૪૧૯ અજિતનાથ ચરિત્ર પૂ.દેવાનંદસૂરિજીસર્ગ-૯,શ્લોક-૧૦૩૪
૪૨૧ | અરજિન ચરિત્ર અધ્યાય-૧૧, સં-૧૫૨૨
| ૪૨૨ | વિધાવિલાસ કથાનક પૂ. શુભશીલગણિ સં-૧૫૪૧
૪૨૩ ૨૬| શ્રીધર ચરિત્ર પૂ.માણિક્યસુંદરસૂરિજી, સં-૧૪૬૩
૪૨૪ પૃથ્વીચંદ્ર ચરિત્ર પૂ. જયસાગરવાસનાચાર્ય, સં-૧૫૦૩
૪૨૮ ૨૮ પાર્શ્વનાથ ચરિત્ર પૂ.પદ્મસુંદરજી
૪૨૯ ૨૯ તિલકમન્જરિ ટીપ્પણ પૂ.શાંતિસૂરિજી ભંડારની પ્રત-છાણી
૪૩૪ પ્રશ્ન વ્યાકરણ પૂ.સુધમવામી ગ્રંથ - ૧૩૫૦
૪૫૫ | વિપાક સૂત્ર પૂ.સુધર્માસ્વામી ગ્રંથ - ૧૩૧૬
૪૫૪ | ઉપસર્ગહર સ્તોત્ર -સહવૃતિ પૂ. ભદ્રબાહુવામી
૪૧૯ ૩૩ શોભન સ્તુતિ ટીકા પૂ.સૌભાગ્યસાગરસૂરિજી ઍ - ૩૧૨૫
૪૧૯ ૩૪| સિમન્વરજિનસ્તવન-બાલાવબોધ પૂ.યશોવિજયજી
૪૧૯ ૩૫| વિજયાણન્દસૂરિ રાસ પૂ.સદ્ધિવિજયજી ગા-૧૦૨
૪૧૯
૪૦૧
૨૨૧
૩૦૧
૪૧૮
૯
૧૦૨
Page #8
--------------------------------------------------------------------------
________________ મૂંઝવણમાં મળ્યું માર્ગદર્શના 0 દેરાસર-ઉપાશ્રયાદિ સ્થાનોમાં એકઠી થતી વસ્તુઓના સદુપયોગ અને નિકાલ બાબત ગતાંક થી ચાલુ... છે જેમ કે ઘરમાં કોઇ નકામી ચીજ વસ્તુઓનો સંગ્રહ કરતા નથી, તેમ સંઘરવાળાએ પણ બીનજરૂરી વસ્તુઓનો સંગ્રહ દેરાસર-ઉપાશ્રયાદિ ધર્મસ્થાનકોમાં ન કરવો જોઇએ. આરાધનાના સ્થાનમાં આવી નકામી વસ્તુઓના ઢગલા દ્વારા બાવા - જાળા- કંથવા - કરોળીયાદિની ઘણી વિરાધનાઓ થતી હોય છે. શ્રી સંઘમાં તૂટેલા ઉપકરણો, નકામી ફાટેલી પૂજાની જોડો-ઉપકરણો આદિની યોગ્ય સ્થાને પારિઠાવણી કરવા દ્વારા નીકાલ કરવો જોઇએ. એ સિવાય પણ ભંગારની વસ્તુઓ, તૂટેલા ટેબલો- કામકાજ કરાવ્યા પછીના ભંગારો સંઘમાં વર્ષોથી પડેલા હોય છે. દેરાસર શુદ્ધિના કાર્યની જેમ ઉપાશ્રય શુદ્ધિના કાર્યો પણ કરાવવા જેવા છે. ભેગી થયેલી વસ્તુઓમાં સારી -ઉપયોગી વસ્તુઓનો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા માટે યથાયોગ્ય ઉપયોગ કરી શકાય. નકામી બિનજરૂરી વસ્તુઓનો (1) નદીની રેતીમાં (2) શહેર કે ગામની બહારની જગ્યાએ ખાડાઓ પડેલા હોય ત્યાં કે (3) હાઇવે ના રસ્તાઓમાં ડાબી/જમણી બાજુએ જ્યાં ખાડાઓ હોય ત્યાં નિકાલ કરી શકાય. પસ્તીવાળાને ડાયરેક્ટ આપવા કરતા રી-સાઇકલીંગ મીલ કે જેમાં કાગળનો માવો થાય તથા જેમાં મૂળભૂત સ્વરૂપ ઉભુ રહેતું નથી. તેમાં અત્યારે ઘણાં સંઘવાળા આપે છે. તેના જે પણ રૂપિયા આવે તે જ્ઞાનખાતામાં વાપરી શકાય. ઋણ સ્વીકાર - ફીર મીલેંગે... છેલ્લા ત્રણ વર્ષથી અહો ! શ્રુતજ્ઞાનમ ને માધ્યમે ચાતુર્માસ દરમ્યાન શ્રુતજ્ઞાનને લગતી વિવિધ માહિતિઓ સાથે અમે સકળ શ્રી ચતુર્વિધસંઘની સેવામાં ઉધત રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધાજ અંકો પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિશ્વરજી , તેમના શિષ્ય પૂ.આ.શ્રી કલ્યાણબોધિસૂરિજી તથા પૂ.આ.શ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા.એ સતત માર્ગદર્શન અને સંશોધન કરીને આપ્યા છે. તેઓના અમે ઋણી છીએ. સં-૨૦૬૮ ના ચાતુર્માસ દરમ્યાન અષાઢ માસે ફી આપને મળીશું. શેષકાળ દરમ્યાન આપને શ્રુતજ્ઞાનસંબંધી કોઇપણ કાર્ય સેવા જેવા કે અભ્યાસાર્થે પુસ્તક-પ્રતાદિ મંગાવવા, સંશોધનાર્થે હસ્તલિખિત ગ્રંથની પ્રાપ્તિ આદિ કોઇપણ કાર્ય સેવા હોય તો સેવકને અચૂક યાદ કરશો. આપની સેવામાં અમે પ્રયત્નશીલ રહીશું. a Printed Matter BookPosted 114(7) 77J/C, 5A P&T Guide hence not be taxed Rs. 1 અહો ! શ્રદ્ધશાળ Ticket પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com