Book Title: Aho Shruta gyanam Paripatra 03
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/523303/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | || ૐ હ્રીં શ્રીં અહં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || પુસ્તક સંકલન શાહ બાબુલાલ સરેમલ અહો ! શ્રવજ્ઞાળa. સંવત ૨૦૬૫ આસો સુદ-૫ પ્રભુ શાસનના અણગાર, કલિકાલના શણગાર પૂ. શ્રમણ-શ્રમણી ભગવંત તથા શ્રી સંઘના ચરણોમાં શાહ બબુલાલ અમલ બેડાવાળા ની વંદના. વલભીપુર માં સૌ પ્રથમ આગમ લેખનની શરૂઆત થયા બાદ તાડપત્રીય યુગ, ભોજ પત્ર, તામ્ર પત્ર, હાથવણાટના કાગળ પર હસ્તલેખન યુગ અને ૧૯મી સદીમાં તો યાંત્રિક છાપકામનો યુગ આવ્યો. વિદ્વાન અનેક મહાત્માઓએ શ્રુતભક્તિથી પ્રેરાઇને વિવિધ હસ્તલિખિત ગ્રંથો પરથી સંશોધનો-સંપાદનો કરી કરીને ઘણી મહેનતે જ્ઞાનદ્રવ્ય દ્વારા તે પ્રકાશિત કરાવ્યા... આ છપાયેલા ગ્રંથો આજેય જૂના સમૃધ્ધ જ્ઞાનભંડારોની શોભા બન્યા છે. કમનસીબે જૂના જ્ઞાનભંડાર પ્રાયઃ કરી બંધ જેવા કે અલ્ય ઉપયોગી જ રહે છે. કાળક્રમે રથપાતા નવા જ્ઞાનભંડારો માં તે પુસ્તકો ઉપલબ્ધ થતા નથી, અને પરિણામે કાં ઉધઇ કાં આગ કાં પાણી કે અંતે કાળનો કોળીયો બની ગયા છે. બની રહ્યા છે અને હજી ઉપેક્ષા કરશું તો બની જશે એ નિઃશંક છે. આવા ઘણા ગ્રંથો પુનઃમુદ્રણને ઝંખે છે. અમારી સમજ મુજબ આવા કેટલાક ગ્રંથોનું લીસ્ટ તથા તેના શક્ય ઉપાયો પરિપત્રમાં રજૂ કર્યા છે. - પર્યુષણ પર્વ તેમજ અન્ય પર્વતિથિઓમાં શ્રી સંઘ તેમજ શ્રાવિકા ઉપાશ્રયો માં બારસાસ્ત્ર વિગેરેના ચઢાવાઓ, પ્રતિક્રમણમાં સૂત્રોની ઉછામણીઓ તથા દીક્ષા પ્રસંગોમાં નવકારવાળી, પોથી વિગેરેના ચઢાવાઓ, આ બધા જ પછી ભલે તે મામાં બોલાતા હોય કે રૂપિયામાં પણ જ્ઞાનખાતામાં જ જાય, માતબર સંધોમાં લાખો કરોડો રૂપિયા જ્ઞાનખાતાના વર્ષોના વર્ષોથી વપરાયા વિના જ્ઞાનખાતામાં પડ્યા રહે છે, કે જેના ભાવિ સરકારી નુકશાનો ઘણા છે. ક્યારેક દેવદ્રવ્યમાં જ લઇ જાય છે એમ પણ જોયું છે. શ્રાવિકા ઉપાશ્રયોના વહીવટદારો આ બધી રકમથી મોટે ભાગે પ્રભુજીની આંગી-આભૂષણાદિ બનાવી દ્રવ્ય ઉંચા ખાતામાં વાપચનિો આત્મસંતોષ માને છે. - વારતવમાં ગીતાર્થ ગુરુભગવંતોના શ્રીમુખે અનેકવાર સાંભળ્યું છે કે જે ખાતુ સીદાતુ હોય તે ખાતાનું યોગ્ય દ્રવ્ય તેનાથી ઉપરના એવા પણ ક્ષેત્રમાં વાપરવાથી દોષના ભાગી થવાય છે. શ્રુતજ્ઞાનના ક્ષેત્રે ભાગીરથ કાર્યો કરતી સંસ્થાઓની અરજીઓ દર વર્ષે બહાર પડતી હોય છે. રૂા. નો સંગ્રહ ન ક્રતા સંસ્થાઓને ઉદાર હૃદયે જ્ઞાનદ્રવ્ય આપવું એ આજના કાળની તાકીદની જરૂરિયાત છે.. નાના બજેટવાળા શ્રાવિકા ઉપાશ્રયોના વહીવટદારો વિગેરે પણ જ્ઞાનદ્રવ્યનો શ્રેષ્ઠ સવ્યય કેવી રીતે કરી શકે તે અને જ્ઞાનભંડારો બાબત કરવા યોગ્ય કાર્યની નોંધ હવે પછીના પાનાઓમાં ન પરિપત્રમાં રજુ કરવા ધારીએ છીએ. પ્રાર્થના : જિનશાસનની શ્રુતસેવાની નિર્મળ ભાવનાથી આરંભાયેલા આ શુભકાર્યમાં આપશ્રીના આશિષ સહ યોગ્ય સલાહ-સૂચન અવશ્ય કરશોજી. લી. શ્રી સંઘચરણોપાસક * વાસો કર્દ સર્વ સાધૂનામ્ " શાહ બાબુલાલ સરેમલ Page #2 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતીપુત્રોને વંદના પૂર્વોક્ત પરિપત્ર-૨ માં વિદ્વાન મહાત્માઓ દ્વારા નુતન સંશોધન, સંપાદન, સર્જન થતા ૭૪ ગ્રંથોની યાદી પ્રસ્તુત કરેલ, તેમાં જે બાકી રહ્યા તે ૨૩ ગ્રંથો આ છે. હજી પણ કોઇ મહાત્માની વિગત બાકી રહેતી હોય તો અમને જણાવતા પરિપત્ર-૪ માં પ્રકાશિત કરીશું. આ.શ્રીભુવનભાનુસૂરિજી જન્મશતાબ્દિ નિમિત્તે ગુરૂદેવને ભેટશું સંશોધન, સંપાદન, સર્જન વૈરાગ્યદેશનાદક્ષ આ. વિજય હેમચંદ્રસૂરિજી મ. સા. આ. વિ.કલ્યાણબોધિસૂરિજી મ. સા. (૧) ઉત્તરાધ્યયન સૂત્ર શાંતિસૂરિજી ટીકા - (ભાષાંતર). - પૂ. આ. જયસુંદરસૂરિજી મ. સા. સન્મતિ તર્ક પ્રકરણ ભાગ ૧ થી ૫ (હિન્દી વિવેચન) (૨). કથા કોષ પ્રકરણ (ભાષાંતર) શ્રી પિંડનિર્યુક્તિ (શ્રી વીરદેવ ગણિ વિરચિત સંશોધન-સંપાદન) - પૂ.યશોવિજયજી ગણિ (પૂ. ભુવનભાનુસૂરિજી સમુદાય) દ્રવ્યગુણ પયયિનો રાસ - સંસ્કૃત-ગુજરાતી (પ્રેસમાં) શ્રી દેવચંદ્રજી ચોવિશી - દેવચંદ્ર મહારાજ વિસ્તૃત ગુજરાતી વિવરણ વિજયચંદ્ર કેવળી ચરિત્ર પ્રાકૃતની સંસ્કૃત છાયા સંપાદન (૪) શ્રી મહાવીર ચરિયું (ફુલચંદ્રસૂરિજી)પ્રાકૃતની સંસ્કૃત છાયા સંપાદન ગણિ. પvબોધિવિજયજી (પૂ. વરબોધિસૂરિજીના શિષ્ય) પુષ્પ શતાંજલી સંસ્કૃત પૂ. શ્રી યશોવિજયજી મ. સા. ના શિષ્ય મુનિ અનંતયશવિજયજી આચારાંગ યૂર્ણિ સંશોધન-સંપાદન શીલાંકાચાર્યવૃતિ અધ્યયન ૫ થી સંપૂર્ણ પૂ. ધૈર્યસુંદરવિજયજી/શ્રીનિહસુંદરવિજયજી (પૂ. રત્નસુંદરસૂરિજીના શિષ્ય) યુમિવાદ (ભાષાંતર)(૨)શ્રાવક શતક નિયમાવલી (૩)સાધુ શતક નિયમાવલી | શ્રી કુલભgવિજયજી મ. સા. (૧) શ્રી પિડવિશુધ્ધિ (ભાષાંતર) | શ્રી તીર્થબોધિવિજયજી મ. સા. (૧) શ્રી ભુવન દીધિત: ચિત્રકથા | શ્રી અક્ષયકીર્તિવિજયજી મ. સા. (૧) પરમÀજ સારોદ્ધાર (“જિનાજ્ઞા" માંથી સાભાર) પૂ.પૂસ્યપાલસૂરિજી મ. સા. (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧)દાનાદિકુલકમ ધર્મરત્નમંજૂષા ટીકા-ભા-૧,૨,૩ કર્તા આ. દેવેન્દ્રસૂરિજીપુનઃસંપાદના ' પૂ.પં. ઉદયપ્રભવિજયજી મ. સા. (પૂ.કેશરસૂરિજી સમુદાય) (૧)તત્વાધિગમસૂત્ર ભાગ-૨ શ્રી સિધ્ધર્ષિ ગણિ ટીકાનું ભાષાંતર - પૂ.તત્વપ્રભવિજયજી મ. સા. (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧)લઘુ ચૈત્યવંદન ચર્તુવિંશતિકા પં.મુક્તિવિમલ ગણિ રચિત પં.બોધિરત્નવિજયજીના શિષ્ય પૂ.ધર્મરતનવિજયજી (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) (૧)જ્ઞાતા ધર્મ કથા ટીકા કસ્તુરચંદ્રજી ગણિ (અપ્રકાશિત છે.). | સન્માર્ગ પ્રકાશન દ્વારા પ્રકાશિત થનાર પુસ્તકો (પ્રેસમાં) (૧) ધ્યાનશતક સટીક - સતુલા - સપરિષિષ્ટ (૨) સન્મતિતર્ક ટીકા - અનુવાદ સહિત (૩) આતુરપ્રત્યાખ્યાનાદિ પ્રકીર્ણકાનિ - સટીક (૪)દર્શન શુદ્ધિ પ્રકરણ સટીક - સતુલા (૫) કલ્પસૂત્ર-સુબોધિકા (મોટા ટાઇપ પ્રત) Page #3 -------------------------------------------------------------------------- ________________ પુનર્મુદ્રણ કરવા યોગ્ય ગ્રંથો (૧) આજથી ૫૦-૬૦ વર્ષ પૂર્વે છપાયેલા પુનર્મુદ્રણ યોગ્ય ગ્રંથોની શક્ય યાદી આ સાથે છે. જો કોઇ ગ્રંથ નજીકના કાળમાં પુનર્મુદ્રણ થઇ ગયો હોય તો અમને અચૂક જણાવશો. (૨) આ પ્રમાણેની યાદી કરવાનું કાર્ય કપરું હતું, છતાં વૈરાગ્યદેશનાદક્ષ આ. વિજય હેમચંદ્રસૂરિજી મ. સા. આ.કલ્યાણબોધિસૂરિજી મ. સા. તથા આ. કૈલાસસાગરસૂરિજી જ્ઞાનભંડારકોબાની ઉદારતાપૂર્વકની સહાયથી અમારી સમજ મુજબ આ લીસ્ટ તૈયાર કરી ૨-૩ વિદ્વાન મહાત્માઓ દ્વારા સંશોધિત કરાવ્યું છે છતાં તેમાં કોઇ ક્ષતિ રહી જતી હોય તો અમારું ધ્યાન દોરશો. (૩) પુનર્મુદ્રણ એ ૨ જો ઉપાય છે અને ઝેરોક્ષ એ ત્રીજે. શક્ય હોય ત્યાં સુધી પૂર્વ મુદ્રિત ગ્રંથો નૂતન સંપાદન-સંસ્કરણ દ્વારા શુદ્ધિપૂર્વકના અને વિશિષ્ટ પરિશિષ્ટો સહિતના બહાર પડે એ જ ઇચ્છનીય છે, એ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. પુનમુદ્રણ બાબત પુનઃ પુનઃ ધ્યાન દેવા જોગ પુનર્મુદ્રણ કરાવનાર દરેકે પૂર્વના લેખક-સંપાદક, પ્રકાશક આદિનો અચૂક આભાર માનવાની કૃતજ્ઞતા-સજનતા વ્યક્ત કરવી જોઇએ. માત્ર રીપ્રીન્ટ કરાવીને સંપાદક તરીકે પોતાને નામે ચડાવી દેવામાં ધણાં અનર્થો સર્જાય છે. આ લીસ્ટથી જે કોઇ પુનમુદ્રણ કરાવવા પ્રેરાય તેમાં વળી ગ્રંથો લેવડાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે જ અને માટે જ મુદ્રણ કરાવતા પૂર્વે માધ્યમ તરીકે અમને માત્ર જાણ રે તો બે સ્થાનેથી મુદ્રણ થવા દ્વારા થતા સમય-શક્તિ અને જ્ઞાનદ્વવ્યના વ્યયને અટકાવી શકાશે. આ * જે જે ગ્રંથો જૂના ટાઇપમાં હોય તેઓનું એમને એમ મુદ્રણ કરાવવા કરતા ફરીથી ટાઇપ ફ્રાવી પ્રકાશિત કરવા જોઇએ. એ ખાસ ધ્યાન દેવા યોગ્ય છે. પુનમુદ્રણ ક્રતાય વધુ મહત્વનું કાર્યસંશોધન-સંપાદનનું છે. ઘણા વિદ્વાન મહાત્માઓને તેની ભાવના પણ હોય છે પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે કાં તો કાર્ય કરી શક્તા નથી અથવા કરે તો પણ પ્રાથમિકતા દેવા યોગ્ય ગ્રંથો રહી જાય અને અન્યોન્ય ગ્રંથો થયા આ બાબત અમે વિદ્વાન અનુભવી મહાત્માઓને કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે આવા સંશોધન-સંપાદન કરવા યોગ્ય ગ્રંથોનું લીસ્ટ અમને મોકલવા યોગ્ય ક્યું તો અમે પરિપત્રના માધ્યમે સૌને પહોંચાડવા યોગ્યક્રશું. વર્ષો પૂર્વે (નવા નહિ) મુદ્રિત થયેલ પુસ્તકો-પ્રતો વિતરણના અભાવે જે પ્રકાશક સંસ્થા/સંઘ/ઉપાશ્રયોમાં ઘણી મોટી સંખ્યામાં પડ્યા હોય તેની યોગ્ય વ્યવરથા માટે. (૧) તે સંરથા/સંઘાદિ અમને પુરતકાદિની જાણ કરે (૨) રાજસ્થાનના મહત્વના ક્ષેત્રો તેમજ અમદાવાદના કેટલાક સ્થાનોમાં આવા પુરતક-પ્રતો નિઃશુલ્ક પહોંચાડવાની વ્યવસ્થા અમે સંભાળવા તૈયાર છીએ. પરંતુ પૂર્વે અમને જાણ કરીને પછી જ અમુક યોગ્ય સંખ્યામાં જનકલો અમને પહોંચાડવાની રહેશે. (૩) બીજ વિસ્તારમાં કે બીજા સ્થાનોમાં જે કોઇ એક-બે શ્રુતસેવાભાવી મહાત્મા, સંઘ કે શ્રાવક તે તે ક્ષેત્રના સારા જ્ઞાનભંડારોમાં પુસ્તક-wતો મોકલવાની જવાબદારી સ્વીકારી લે તો આ | સમસ્યાનો ટૂંક સમયમાં નિકાલ આવી જાય ક્ષેત્રના સુયોગ્ય જ્ઞાનભંડારોનું લીસ્ટ અમારી પાસે છે. તો આ બાબત અચૂક સહકાર આપવા સૌને અમારી નમ્ર અપીલ છે. હવે પછીના પરિપત્રમાં વધુ વિચારણા જોઇશું.. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વર્ષ પૂર્વે પ્રકાશિત જીર્ણોધ્ધાર યોગ્ય પ્રાયઃ અપ્રાપ્ય પ્રત/પુસ્તકો ક્રમ પ્રકાશિત ગ્રંથ કર્તા/ટીકા/સંપાદક પ્રકાશક ૧ સિધ્ધિહેમ બૃહદવૃતિ બૃહદન્યાસ અધ્યા-૧ ૨ સિધ્ધિહેમ બૃહદવૃતિ બૃહદન્યાસ અધ્યા-૨ ૩ | સિધ્ધિહેમ બૃહદવૃતિ બૃહદન્યાસ અધ્યા-૩-૧ ૪ સિધ્ધિહેમ બૃહદવૃતિ બૃહદન્યાસ અધ્યા-૩-૨ પૂ. લાવણ્યસૂરિજી ૫ સિધ્ધિહેમ બૃહદવૃતિ બૃહદન્યાસ અધ્યા-૫ પૂ.લાવણ્યસૂરિજી ૬ મધ્યમસિધ્ધ પ્રભાવ્યાકરણ ચંદ્રપ્રભા (હેમકૌમુદી) શબ્દાનુશાસનમ્ ૮ પાકૃત વ્યાકરણ ૯ | હેમલિંગાનુશાસનમ્ ૧૦ અલંકાર મહોદધિ ૧૧ ધાતુ પારાયણ ૧૨ હેમધાતુમાલા ભા-૧ ૧૩ હેમધાતુમાલા ભાગ-૨ ૧૪ અર્ધમાગધિ ધાતુ રૂપાવલી ૧૫ અર્ધમાગધિ શબ્દ રૂપાવલી ૧૬ હેમલિંગાનુશાસનમ્ (ગધે) ૧૦ લઘુ સિધ્ધપ્રભા વ્યાકરણ ૧૮ હેમચંદ્રિકા વ્યાકરણ (અનુવાદ સહિત) ૧૯ સિધ્ધહેમ બૃહદવૃતિ ભા-૧ ૨૦ સિધ્ધહેમ બૃહદવૃતિ ભા-૨ ૨૧ સપ્તભંગી નયપ્રદીપ પ્રકરણ સટીક ૨૨ ધાતુપાઠ-ન્યાયમૂળ માર્ગ-ઉણાદિ સૂત્રા ૨૩ અનેકાંત જય પતાકા ભા-૧ ૨૪ અનેકાંત જય પતાકા ભા-૨ ૨૫ વ્યાપ્તિપંચક તત્વાલોક | ૨૬ | સિધ્ધાંત લક્ષણ-તત્વાલોક | ૨૦ | સામાન્ય નિયુક્તિ-તત્વાલોક ૨૮ વ્યુત્પતિવાદ-તત્વાલોક ૨૯ ન્યાય સમુચ્ચય ૩૦ ન્યાયખંડ ખાધમ્ ભા-૧ ૩૧ ન્યાયાવતાર ૩૨ પ્રદેશી ચરિત્ર ૩૩ પ્રશ્નોતર પુષ્પમાલા ૩૪ સ્વાધÁપ્રકાશ ૩૫ સિધ્ધહેમદીપિકા પ્રકાશ ભા-૧ ૩૬ સિધ્ધહેમદીપિકા પ્રકાશ ભા-૨ ૩૦ શક્તિ વાદાદર્શ ૩૮ હેતુ બિન્દુ ટીકા ભટ્ટ આર્કટ પૂ.લાવણ્યસૂરિજી પૂ.લાવણ્યસૂરિજી પૂ.લાવણ્યસૂરિજી અજ્ઞાત પૂ. દેવચંદ્રસૂરિજી બેચરદાસ જીવરાજ જોષી આ. હેમચંદ્રાચાર્ય અજ્ઞાત જૈન શ્રમણ લાલચંદ ભગવાનદાસ ગાંધી મુનિ દક્ષવિજયજી | મુનિ ગીર્વાણસાગરજી મુનિ ગીર્વાણસાગરજી મુનિ રામચંદ્રજી મુનિ રામચંદ્રજી ઉપા, ક્ષમાવિજયજી પૂ.આનંદસાગરસૂરિજી પૂ.લાવણ્યસૂરિજી પૂ.ધર્મધૂરંધરસૂરિજી પૂ.ધર્મધૂરંધરસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ.લાવણ્યસૂરિજી મુનિ ચંદ્રસૂરિજી એચ.આર.કાપડીઆ ધર્માનંદ ઝા ધર્માનંદ ઝા ધર્માનંદ ઝા ધર્માનંદ ઝા - પૂ.લાવણ્યસૂરિજી ઉપા.યશોવિજયજી શ્રાવક ભગવાનદાસ હિરાલાલ હંસરાજ મુનિ હંસવિજયજી પૂ. લાવણ્યસૂરિજી પૂ.મહિમાપ્રભવિજયજી પૂ.મહિમાપ્રભવિજયજી સુદર્શનાચાર્ય શાસ્ત્રી મુનિ જીનવિજયજી લાવણ્યસૂરિજી જ્ઞાનમંદિર લાવણ્યસૂરિજી જ્ઞાનમંદિર લાવણ્યસૂરિજી જ્ઞાનમંદિર લાવણ્યસૂરિજી જ્ઞાનમંદિર લાવણ્યસૂરિજી જ્ઞાનમંદિર જૈનામૃત સમિતિ જૈન શ્રેયસ્કર મંડળ ગુજરાત વિધાપીઠ યશોવિજયજી જૈન પાઠશાળા ઓરીએન્ટ રીચર્સ ઇન્સ્ટી. રીખવદેવ મહારાજની પેઢી જૈન ગ્રંથ પ્રકાશક સમિતિ ભેરોદાન જેઠમલ શેઠીચા ભેરોદાન જેઠમલ શેઠીયા જૈન ગ્રંથ પ્રકાશન સમિતિ વિનોદચંદ્ર મોહનલાલ જૈન પુસ્તક પ્રસારક સભા જ્ઞાનોપાસક સમિતિ અમૃત જૈન સાહિત્ય સભા અમૃત જૈન સાહિત્ય સભા જૈન પ્રકાશન લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર ઓરીએન્ટલ ઇન્સ્ટી. ઓરીએન્ટલ ઇન્સ્ટી. બૌધ્ધ ભારતી પ્રકાશન બૌધ્ધ ભારતી પ્રકાશન બૌધ્ધ ભારતી પ્રકાશન બૌધ્ધ ભારતી પ્રકાશન ભાષા જ્ઞાનોપાસક સમિતિ જૈન ગ્રંથ પ્રકાશન ચુનીલાલ ઉમેદમલ બૌધ્ધ ભારતી સિરિજ ઓરીએન્ટલ ઇન્સ્ટી. સં. સં. સં. સં. સં. સં. સં. સં. સં. સં. સં. સં. સં. સં. સં. સં. સં. સં. સં. લાવણ્યસૂરિ.જૈન જ્ઞાનમંદિર | સં. માણેકલાલ મનસુખભાઇ સં. હેમચંદ્રાચાર્ય જૈન સભા સં. હિરાલાલ હંસરાજ સં. આત્માનંદ જૈન સભા સં-૧૯૦૬| ૯૦ સં-૧૯૮૪| ૫૧૦ પા-ગુજ| સં-૧૯૮૧ ૪૫૩ સં. સં. સં. સં. તું મરું > સં. સં. વર્ષ પૃષ્ઠ | સં-૨૦૦૪ ૪૦૦ સં-૨૦૧૩ ૫૬૦ | સં-૨૦૩૨ ૨૦૦ | સં-૨૦૩૨ ૨૦૦ સં-૨૦૨૦ ૩૨૦ | ઇ-૧૯૦૫/ ૧૦ સં-૧૯૫૦ ૪૦૧ સં-૧૯૯૬ ૧૪૦ સે-૧૯૮૨ ૧૪૨ સં-૧૯૮૫ ૧૧૬ સે-૧૯૮૪ ૧૮ ઇ-૧૯૩૦] ૩૪૯ સે-૧૯૯૩ ૮૮ સં-૨૦૦૫ ૯૮ સં-૨૦૨૨ ૧૫૦ | સં-૨૦૨૫| ૪૪૦ સં-૨૦૨૦| ૫૫૯ સં-૨૦૦૩| ૧૪૦ સં-૨૦૧૩ ૪.૧૯૪૭ ૪૫૦ ૪.૧૯૪૦ ૪૨૫ સં-૨૦૦૨ સં-૨૦૦૨ સ-૨૦૦૨ સં-૨૦૦૨ ૨૬૨ સં-૨૦૧૩| ૨૦૯ સં-૧૯૮૪ ૦૩૨ સં-૧૯૦૩ ૧૦૨ સં-૧૯૦૪ ૧૪૫ | સં-ગુજ| સં-૧૯૬૦ ૩૨૪ સં. સં-૨૦૨૨ ૨૦૫ સં. સં. સં. સં-૨૦૦૦ ૧૦૪ સં-૨૦૦૪ ૧૫૦ સં-૧૯૦૦ ૨૧૫ ઇ.૧૯૪૯ ૪૮૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વર્ષ પૂર્વે પ્રકાશિત જીર્ણોધ્ધાર યોગ્ય પ્રાયઃ અપ્રાપ્ય પ્રત/પુસ્તકો પ્રકાશિત ગ્રંથ કર્તા/ટીકા/સંપાદક પ્રકાશક ભાષા વર્ષ પૃષ્ઠ ક્રમ ૩૯ સિધ્ધાંતલક્ષણ વિવૃતિ ટીકા ૪૦ લ્યુપ્તિવાદ-શાસ્ત્રાર્થ કલા ટીકા ૪૧ નયો પદેશ ભા-૧ ૪૨ નયો પદેશ ભા-૨ ૪૩ ગુરૂતત્વ વિનિશ્ચય ૪૪ જ્ઞાનબિંદુ પ્રકરણ ૪૫ કાવ્યપ્રકાશ ખંડન ૪૬ કુવલયમાળા ભા-૧ ૪૦ કુવલચમાળા ભા-૨ ૪૮ વૈરાગ્ય રસાયણ ૪૯ જગસુંદરીપઓગમાલા ૫૦ માનતુંગ શાસ્ત્ર ૫૧ અર્હદ્ગીતા ૫૨ યુક્તિ પ્રકાશ સૂત્ર ૫૩ ચંદપ્પહચરિય ૫૪ અર્હચુડામણિસાર ૫૫ જિનપ્રાસાદ માર્તન્ડ ૫૬ શિલ્પ રત્નમ્ ભા-૧ ૫૭ શિલ્પ રત્નમ્ ભા-૨ ૫૮ કાશ્યપ શિલ્પ ૫૯ રાજવલ્લભ-શિલ્પ શાસ્ર ૬૦ શિલ્પ દિપક ૬૧ પ્રાસાદ મંજરી ૬૨ વાસ્તુસાર ૬૩ દીપાર્ણવ (ઉતરાર્ધ) ૬૪ પ્રાસાદ તિલક ૬૫ દીપાર્ણવ (પૂર્વાધ) ૬૬ ક્ષીરાર્ણવ ૬૦ વેધવાસ્તુ પ્રભાકર ૬૮ અપરાજિત પૃચ્છા ૬૯ શિલ્પ રત્નાકર ૭૦ પ્રાસાદ મંડન ૦૧ ઉત્તરાધ્યન સૂત્ર અવસૂરિ ભા-૧ ૦૨ ઉત્તરાધ્યન સૂત્ર અવસૂરિ ભા-૨ ૭૩ આવશ્યક સૂત્ર અવસૂરિ ભા-૧ ૭૪ આવશ્યક સૂત્ર અવસૂરિ ભા-૨ ૦૫ નંદીસૂત્ર અવસૂરિ ૭૬ ઓધનિયુક્તિ અવસૂરિ ૭ ભગવંતી સૂત્ર અવસૂરિ ગુરૂપ્રસાદ શાસ્ત્રી વેણી માધવ શાસ્ત્રી પૂ.લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. ચતુરવિજયજી પં. સુખલાલજી સિધ્ધિચંદ્ર ગણી ઉદ્યોતનસૂરિજી ઉદ્યોતનસૂરિજી પૂ. લક્ષ્મીલાભ ગણિ જૈનાચાર્ય મુનિ જસવઇ પૂ.માનતુંગવિજયજી પૂ.મેઘવિજયજી ગણિ પૂ.પદ્મસાગરજી ગણિ પૂ. જીનેશ્વરસૂરિજી પૂ.ભદ્રબાહુવામી નંદલાલ ચુનીલાલ સોમપુરા શ્રીકુમાર કે.સભાત્સવ શાસ્ત્રી ત્રાવણકોર રાજ્ય શ્રીકુમાર કે.સભાત્સવ શાસ્ત્રી વિનાયક ગણેશ આપ્ટે મહાવીર ગ્રંથમાલા દક્ષકુમાર નંદકુમાર ત્રાવણકોર રાજ્ય નારાયણ ભારતી ગોંસાઇ ગંગાધર પ્રણીત પ્રભાશંકર ઓઘડભાઇ પ્રભાશંકર ઓઘડભાઇ પ્રભાશંકર ઓઘડભાઇ પ્રભાશંકર ઓઘડભાઇ પ્રભાશંકર ઓઘડભાઇ સં. સં. કાશી સંસ્કૃત બુક ડીપો ચૌખંભા સંસ્કૃત સીરિજ લાવણ્યસૂરિ જૈન જ્ઞાનમંદિર સં. લાવણ્યસૂરિ જૈન જ્ઞાનમંદિર સં. જૈન આત્માનંદ સભા સં. સીધી જૈન ગ્રંથમાલા સં. સીધી જૈન ગ્રંથમાલા સં. સીધી જૈન ગ્રંથમાલા HI. સીધી જૈન ગ્રંથમાલા પ્રા. સં. સં સં-૧૯૯૩| ૩૩ | સં-હિ-ગુજ સં-૧૯૯૩ ૫૧ સં-૧૯૯૩| ૮૩ સં. સં-૧૯૯૨ ૪૫ સં-૧૯૯૨ ૨૧ સં-૧૯૯૩| ૧૫ ૪-૧૯૯૩ ૪૯૯ પ્રભાશંકર ઓઘડભાઇ પ્રભાશંકર ઓઘડભાઇ બી. ભટ્ટાચાર્ય નર્મદાશંકર શાસ્ત્રી પં. ભગવાનદાસ જૈન પૂ. કંચનસાગરજી પૂ. કંચનસાગરજી પૂ. પ્રમોદસાગરજી પૂ. પ્રમોદસાગરજી પૂ. વિક્રમસૂરિજી પૂ. સૂર્યોદયસાગરસૂરિજી અજ્ઞાત મહાવીર ગ્રંથમાલા મહાવીર ગ્રંથમાલા મહાવીર ગ્રંથમાલા મહાવીર ગ્રંથમાલા મહાવીર ગ્રંથમાલા મહાવીર ગ્રંથમાલા આનન્દ આશ્રમ મહાદેવ રામચંદ્ર જીગુપ્તે મહાદેવ રામચંદ્ર જીગુપ્તે બળવંતરાય સોમપુરા બળવંતરાય સોમપુરા બળવંતરાય સોમપુરા બળવંતરાય સોમપુરા બળવંતરાય સોમપુરા બળવંતરાય સોમપુરા બળવંતરાય સોમપુરા ઓરિએન્ટલ ઇન્સ્ટી, નર્મદાશંકર શાસ્ત્રી બી.એસ. શર્મા દેવચંદ લાલભાઇ દેવચંદ લાલભાઇ દેવચંદ લાલભાઇ દેવચંદ લાલભાઇ દેવચંદ લાલભાઇ દેવચંદ લાલભાઇ દેવચંદ લાલભાઇ | સં-ગુજ 311.-21. માગધી | સં-ગુજ "માં "માં "મ સં. | સં-ગુજ | સં-ગુજ ♠ ♠ ♠ ♠ ♠ | | | હિન્દી સં-ગુજ irring did i | સં-૧૯૯૦ ૨૮૦ સં-૨૦૨૫ ૨૯૬ સં-૨૦૦૮ ૨૦૫ સં-૨૦૧૨ ૨૦૬ સં-૧૯૮૧ ૪૪૦ સં-૧૯૯૮| ૨૨૫ સં-૨૦૦૯| ૧૩૦ સં-૨૦૧૭ સં-૨૦૧૦ ૧૦૦ સં-૧૯૯૩ ૧૭ ઇ-૧૯૨૯ | ૩૨૨ ૪-૧૯૨૯ ૨૮૦ ૪-૧૯૨૬ | ૩૦૨ | સં-૧૯૬૦ ૩૫૨ ૪-૧૯૧૨ ૧૨૦ ઇ-૧૯૬૫| ૧૫૬ ૧૧૦ ૪-૧૯૭૬ ૮. ૪-૧૯૦૬ ૪-૧૯૬૨ ૧૬૨ ૪-૧૯૬૦ | ૫૬૬ ૪-૧૯૬૦ | ૩૮૫ ઇ-૧૯૬૫ ૧૫૨ ઇ-૧૯૫૦ | ૮૧૦ સં-૧૯૯૫| ૬૯૮ સં-૨૦૧૮| ૨૫૦ સં-૨૦૧૬ ૨૧૨ સં-૨૦૨૩| ૨૦૦ સં-૨૦૨૦ સં-૨૦૩૦ ૨૪૦ સં-૨૦૨૫ ૩૦૦ સં-૨૦૩૦ ૫૨૫ સં-૨૦૩૦ ૨૪૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૯ | ૧@૪ ૧૯૮૯ ? . ૫૦ વર્ષ પૂર્વે પ્રકાશિત જીર્ણોધ્ધાર યોગ્ય પ્રાયઃ અપ્રાપ્ય પ્રત/પુસ્તકો ક્રમ પ્રકાશિત ગ્રંથ કર્તા/ટીકા/સંપાદક પ્રકાશક ભાષા વર્ષ પૃષ્ઠ ૧ | અન્યોક્તિ મુક્તાવલિ પં. કેદારનાથજી | નિર્ણયસાગર પ્રેસ સં. ઇ-૧૯૦૦ ૨ | આધ પંચાશક ચૂર્ણ મુનિ કંચનવિજયજી | દેવચંદ લાલભાઇ સં-હિ | સં-૨૦૦૮ ૩ | કવિ કલ્પદ્રુમ મુનિ હર્ષકુલવિજયજી યશોવિજય જૈન પાઠશાળા, સં. | વી-૨૪૩૫ ૬૮ ૪ | ગિરનાર માહાત્મયા દીલતચંદ પુરષોત્તમ બરડીઆ જૈન ધર્મ પ્રસારક સભા સં-ગુજ સં-૧૯૫૦ ૫ ચતુર શીતિ પ્રબંધ હીરાલાલ હંસરાજ | હીરાલાલ હંસરાજ સં. સં-૧૯૬૯ | જિન રત્નકોષ ભા-૧ હરિશાસ્ત્રી દામોદર વેણલકર | ભાન્ડારકર ઓરીએન્ટલ ઇન્સ્ટી. સં- | ઇ-૧૯૪૪ | ૪os | જૈન હિતોપદેશ મુનિ કપુરવિજયજી | જૈન શ્રેયસ્કર મંડળ સં-ગુજ સં-૧૯૬૪ જૈનાગમશબ્દ સંગ્રહ મુનિ રતનચંદ્રજી ગુલાબચંદ જસરાજ | પ્રા-ગુજ સં-૧૯૮૩ | તંદૂલ વૈચારિક પ્રકીર્ણક . દેવરચંદ બાંઠીયા શ્રી જૈન સંઘ સં. | સં-૨૦૦૬ | તપોરત્ન મહોદધિ મુનિ ભક્તિવિજયજી આત્માનંદ જૈન સભા સં-ગુજ સં-૨૦૦૨ દેશી શઉદ સંગ્રહ(રત્નાવલી) | પં.બેચરદાસ જીવરાજ દોશી | ફોર્બ્સ ગુજરાતી સભા સં-૨૦૦૩ | નીતી વાક્યામૃત સહ ટીકા | પં, પન્નાલાલ સોની માણિકચંદ દિગંબર ગ્રંથમાળા | સં. | સં-૧૯૦૯ | $$0 શઉદાર્ણવ ચન્દ્રિકા લાલચંદ્ર જૈન ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની| સં. | સં-૧૯૧૫ શિલ તરંગીની. ટીકા. સોમતિલકસૂરિજી | હિરાલાલ હંસરાજ સં-૧૯૬૬ શીલોપદેશ માળા આ. જયકીર્તિસૂરિજી જૈન વિદ્યાશાળા સં-ગુજ સં-૧૯૫૯ સમ્બોધ પ્રકરણ આ.હરિભદ્રસૂરિજી જૈન ગ્રંથ પ્રસારક સભા સં-૧૯૦૨ ૬૨૮ સન્મતિ તત્વ સોપાના આ.લધિસૂરિજી આ.લધિસૂરિજી જૈન ગ્રંથમાળા સં-૨૦૦૨ ૫૦૪ સુપ્રાર્થ મુક્તાવલિ આ. લબ્ધિસૂરિજી આ.લબ્ધિસૂરિજી જૈન ગ્રંથમાળા સં-૨૦૦૩/ ; સ્તુતિવિધા આ.સમન્તભદ્રાચાર્ય વીરસેવા મંદિર સં-હિ હિ | સં-૨૦oto | હત સજજીવન લહરી ટીકા | આ.પ્રતાપસૂરિજી મોહનલાલજી ગ્રંથમાળા, સં. વી-૨૪ષકો તીર્થ કલ્પ રામકૃષ્ણ ભાંડારકર એશીયાટીક સોસા. ઓફ બંગાળ ઇ-૧૯૪૨ ૩૬૧ અધ્યાત્મકમલ માર્તન્ડ | દરબારિલાલ જૈન વીરસેવા મંદિર સં-૨૦૦૧ અધ્યાત્મતત્વલોક પૂ. ન્યાયવિજયજી હેમચંદ્રાચાર્ય જૈન સભા સં-૧૯૯૯ મંડન ગ્રંથ સંગ્રહ ભા-૧(પધ) | પં. વિરચંદ પ્રભુદાસ હેમચંદ્રાચાર્ય જૈન સભા સં-૧૯૦૪|| આત્મસિધી પં. ઉદયવલ્લભ કાસલીવાલ | મનસુખલાલ રવજીભાઇ સં-૧૯૦૫ આપ્ત પરિક્ષા-પત્ર પરિક્ષણ પં, ગજાધરલાલ ન્યાયતીર્થ જૈન ધર્મ પ્રસારક સભા સપ્તપદી શાસ્ત્ર આ. સાગરચંદ્રસૂરિજી મોહનલાલ જીવરાજ સં-૧૯૯૬) કર્તવ્ય કૌમુદિ ભા-૧ મુનિ ૨નચંદ્રજી ચુનીલાલ વર્ધમાના ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ અગરચંદ નાહટા શંકરદાન નાહટા સં-૧૯૪ ૬પપ ચંદ્રલેખા આદિનાથ નેમીનાથ ઉપા. ભારતીય વિદ્યા ભવના સં-૨૦૦૧ જાતકાલંકાર (પધ) હિમ્મતરામમહાશંકર જાની મહાદેવ રામચંદ્ર જુગુષ્ટ સં-૧૯૯૦ સજ્જન સન્મિત્ર શામજી જેચંદ શાહ આંબાલાલ ગોરધનદાસ સં-૧૯૬૯ | દાનશાસનમ્ (પધ) પં. વર્ધમાન પાર્શ્વનાથ શાસ્ત્રી | ગોવિંદજી રાવજી દોશી વી-૨૪૬o, 368 વિજ્ઞપ્તિ ત્રિવેણી મુનિ જીનવિજયજી - આત્માનંદ જૈન સભા અપભ્રંશ ઇ-૧૯૧૬ સપ્તભંગીમીમાંસા પૂ.પુણ્યવિજયજી | જૈન ગ્રંથ પ્રસારક સભા સં-૨૦૦૦ ૯૫ નિહવવાદ મુનિ રતનપ્રભવિજયજી | જૈન સિધ્ધાંત સોસા. સં-૨૦૦૩ રૂ૮૮ પંચ સંચય પ્રકરણ (પધ) આ. જિનેશ્વરસૂરિજી જૈન ગ્રંથ પ્રસારક સભા સં-૧૯૯૩ . હિ. સં-હિ ૧૨ ઇ-૧૯૧૩ સં-૧૯૦૨ ૪૪૮ ૧૬૮ છે Page #7 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૪૫. ૫૦ વર્ષ પૂર્વ પ્રકાશિત જીર્ણોધાર યોગ્ય પ્રાયઃ અપ્રાપ્ય પ્રત/પુસ્તકો ક્રમ પ્રકાશિત ગ્રંથ | કર્તા/ટીકા/સંપાદક પ્રકાશક ભાષા વર્ષ પૃષ્ઠ ૩૮ | મોહરાજ પરાજય મુનિ ચતુરવેદીવિજયજી વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરી ઇ-૧૯૧૮ ૩૯ | મહાવિધા વિડંબનમ્ મંગેશ રામકૃષ્ણ તેલંગ વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરી સં-૧૯૨૦ ૪૦ | સપ્તતિ શતસ્થાન પ્રકરણ (પધ) મુનિ હેમેન્દ્રસાગરજી બુદ્ધિસાગરસૂરિજી જૈન જ્ઞાનમંદિરસં. સં-૧૯૯૦ | સપ્તસંધાન મહાકાવ્ય (ગધ) . | પૂ. અમૃતસૂરિજી જૈન સાહિત્ય વર્ધક સભા સં. | સં-૨૦૦૦ ૪૬૦ મુક્તાવલી આ. લબ્ધિસૂરિજી લબ્ધિસૂરિજી જૈન ગ્રંથમાળા સં-૨૦૦૩ સમુત્થાન સુત્રા અજ્ઞાત સોમચંદ ટોકળશી શેઠ સં-૧૯૯૮ ષટદર્શન નય વિચારાદિ પ્રકરણ | અજ્ઞાત હઠીસિંહ સરસ્વતી સભા સં-૧૯૬૯ શ્રાધ્ધવિધિ કૌમુદી પૂ.ગુણાનંદવિજયજી દેવચંદ લાલભાઇ સં-૨૦૧ ૪૬ | ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ મુનિ પુણ્યવિજયજી સારાભાઇ મણીલાલ નવાબ સં-૧૯૩૫ | અને લેખન કળા ઉલ્લાસરાધવ નાટક | આમૃદેવસૂરિજી ગણિ વિરચિત | આત્માનંદ જૈન સભા સં-૧૯૬૨ જ૮ | આખ્યાન મણિકોશ. મુનિ પુણ્યવિજયજી પ્રાકૃત વિધા પરિષદ સં-૧૯૩૦ ૪૯ | વસુદેવ - હિન્દી ભા-૧ વાચક સંઘદાસ ગણિ વિચરિત | | આત્માનંદ જૈન સભા સં-૧૯૩૦ ૫૦ વસુદેવ - હિન્દી ભા-૨ મુનિ પુણ્યવિજયજી | આત્માનંદ જૈન સભા સં-૧૯૩૦ રામશતક સોમેશ્વર કૃત મુનિ પુણ્યવિજયજી આત્માનંદ જૈન સભા ઇ-૧૯૬ તાત્વિક પ્રશ્નોતરાણી પૂ. આનંદસાગરસૂરિજી પાનાચંદ સાકરચંદ સં-૨૦૧૪ ન્યાયવતાર પૂ. આનંદસાગરસૂરિજી | આગમોધ્ધારક ગ્રંથમાળા સં-૨૦૨૧ ૫૪ | પંચસૂત્ર વાર્તિકમ પૂ.આનંદસાગરસૂરિજી આગમોધ્ધારક ગ્રંથમાળા સં-૨૦૨૦ ૫૫ તત્વાર્થસૂત્રિ પ્રવેશિકા પૂ. લાવણ્યસૂરિજી જૈન ગ્રંથ પ્રકાશક સભા. પs | તિલક મંજરી ભા-૧ પૂ.લાવણ્યસૂરિજી લાવણ્યસૂરિજી જ્ઞાનમંદિર સં-૨૦૦૮ પ© | તિલક મંજરી ભા-૨ પૂ. લાવણ્યસૂરિજી લાવણ્યસૂરિજી જ્ઞાનમંદિર સં-૨૦૧૦ ૫૮ | તિલક મંજરી ભા-૩ પૂ. લાવણ્યસૂરિજી લાવણ્યસૂરિજી જ્ઞાનમંદિર સં-૨૦૧૪ ૫૯ | કંડવાદિ પ્રકાશ નેમિસૂરિજી ગ્રંથમાલા. જૈન ગ્રંથાવલી જૈન શ્વેતાં. કોન્ફરન્સ સં-૧૯૬૫ ૬૧ | વેદવાદ દ્વાચિંશિકા | પં. સુખલાલજી ભારતીય વિદ્યાભવન સં-૨૦૦૧ ૬૨ | જૈન તર્ક ભાષા પં. સુખલાલજી સીધી જૈન ગ્રંથમાળા સં-૧૯૯૪ ૬૩ | ઉત્તરાધ્યન સૂગ ચૂર્ણ જિનદાસગણિ ચૂર્ણાકાર ઋષભદેવ કેશરીમલ સં-૧૯૮૯) ૨૮૪ | નંદિ સૂગ - ચૂણ સહિત પૂ. પુણ્યવિજયજી પ્રાકૃત ગ્રંથ પરિષદ સં-૧૯૬૬ સૂત્ર કૃતાંગ ગૂણી ભા-૧ પૂ. પુણ્યવિજયજી પ્રાકૃત ગ્રંથ પરિષદ સં-૧૯૭૩ સૂત્ર કૃતાંગ ચૂર્ણ | જિનદાસગણિ ચૂર્ણાકાર | ઋષભદેવ કેશરીમલ સં-૧૯૯૮ ૪૬૬ ૫૧ સં-૨૦૧૪ ૨૫૮ શ્રુતજ્ઞાન પરિપત્ર - ૧,૨,૩ માં પ્રકાશિત બધા જ પુસ્તકો ફક્ત અભ્યાસ માટે શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડારમાંથી મળી શકશે. તો અભ્યાસ માટે મંગાવી શ્રુતભક્તિનો લાભ આપશો. પુસ્તકો કાયમી રાખવા માટે જે તે લેખક/પ્રકાશકનો સંપર્ક કરવો. તેમજ અપ્રકાશિત ગ્રંથો અથવા અપ્રાપ્ય ગ્રંથોની વધારે માહિતી તથા પ્રકાશકના સરનામા પણ જરૂર મુજબ મંગાવી શ્રુતભક્તિનો લાભ આપશોજી. પરંતુ તે બાબત ફોન ઉપર સંપર્ક ન કરતા પત્રવ્યવહાર કરવાની વિનંતી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ હવે, ઉપાય વિચારીએ હું લગભગ દરેક સંઘો પાસે જ્ઞાનખાતાની રકમો બેંકમાં ફીક્સ રૂપે રહેલી હોય જ છે. અમુક મીનીમમ રકમ રાખીને બાકીની બધી જ યોગ્ય ઋતભક્તિના કાર્યમાં ખરચી નાખવી જોઇએ. અન્યથા સરકારનો આડી રાતનો એક જ કાયદો બધી રકમ હડપ કરી જશે ને પછી પસ્તાવાનો વારો આવશે. @ દરેક સંઘ પોતાની શક્તિ અનુસાર, પોતાને જે યોગ્ય જણાય તે ગુરુભગવંતની પ્રેરણl-માર્ગદર્શનથી વર્ષે ફક્ત એક પુસ્તક-પ્રત પણ જો જ્ઞાનખાતામાંથી પુનર્મુદ્રણ કરાવે તો પણ ઘણું કાર્ય થઇ શકે તેમ છે. હ આપણા તપાગચ્છમાં જ પદવીધારી મહાત્માઓ લગભગ 100 થી વધુ છે. તેઓ ફક્ત એક-એક ગ્રંથની પુનર્મુદ્રણની જવાબદારી સ્વીકારી લે તો પણ આ તવારસો ભાવી પેઢીને પહોચાડી શક્કીશું. નાના બજેટવાળા સંઘો શ્રાવિકા ઉપાશ્રયો પોતાની શક્તિ અનુસાર દર વર્ષે એક ગ્રંથની સારા કાગળ પર દસ-વીસ ઝેરોક્ષ કઢાવીને (જે કાર્ય માત્ર ચાર-પાંચ હજારમાં થઇ શકે) સારા વપરાશવાળા જ્ઞાનભંડારોને ભેટ આપે તો પણ ર૫-૩૦ વર્ષ સુધી તેની પ્રાપ્યતા રહે. આ પ્રમાણે ગ્રંથમુદ્રણ - ઝેરોક્ષ વિગેરેમાં પ્રથમ પાના પર ઉપાશ્રયનું નામ, પ્રેરક સાધુ-સાધ્વી, દાતાનું નામ આવે તો બીજાઓને પણ પ્રેરણારૂપ બને. @ આ પ્રમાણે કેટલાક ગ્રંથો સ્કેન - ડી. વી.ડી. ક્રાવી સારા કાગળ પર પ્રીન્ટ કરાવી 10 સારા જ્ઞાનભંડારોને ભેટ મોકલવાનું અમોએ આયોજન કરેલ છે. તો તે બાબત યોગ્ય માર્ગદર્શન આપશો. પુસ્તક-પ્રતો મુદ્રણ કર્યા બાદ લ્હાણી કરવા કરતા પોસ્ટકાર્ડથી તે તે સંઘ / જ્ઞાનભંડારને જણાવ્યા બાદ તેના પ્રત્યુત્તર પછી જ મોકલવાની રાખવી અથવા તો જે સંઘ/જ્ઞાનભંડારમાં વ્યવસ્થિત સાચવવાની જાણકારી હોય ત્યાં જ મોકલવાનું રાખવું જોઇએ. બાકી ઘણા સ્થાને ઉપાશ્રય/ઓફીસમાં ગમે ત્યાં સારી-મોંથી પુસ્તકો રખડતી પણ જોવામાં આવતી હોય છે. પુરતોના મુદ્રણ થયા બાદ યોગ્ય વિતરણ આદિના અભાવે કેટલાક પ્રકાશક સંસ્થા/સંઘો કે ઉપાશ્રયોમાં વધારાની ઘણી નકલો પડી હોય તો અમોને જાણ કરતા હવે પછીના પરિપત્રમાં પ્રકાશિત કરશું. જેથી જરૂરિયાતવાળા તે તે સ્થાનેથી મંગાવી શકે Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રdડાળa / Printed By: BhagyaLaxmi : 98240 19610 પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવના હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫, મો : 9426585904 (ઓ) 22132543