Book Title: Agam 31 Prakirnaka 08 Ganivijja Sutra Shwetambar
Author(s): Purnachandrasagar
Publisher: Jainanand Prakashan
Catalog link: https://jainqq.org/explore/021033/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ॥ अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः ।। ॥ योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः ॥ ॥ कोबातीर्थमंडन श्री महावीरस्वामिने नमः ॥ आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर Websiet : www.kobatirth.org Email: Kendra@kobatirth.org www.kobatirth.org पुनितप्रेरणा व आशीर्वाद राष्ट्रसंत श्रुतोद्धारक आचार्यदेव श्रीमत् पद्मसागरसूरीश्वरजी म. सा. श्री जैन मुद्रित ग्रंथ स्केनिंग प्रकल्प ग्रंथांक : १ महावीर श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर - श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-३८२००७ (गुजरात) (079) 23276252, 23276204 फेक्स: 23276249 जैन ।। गणधर भगवंत श्री सुधर्मास्वामिने नमः ।। ॥ चारित्रचूडामणि आचार्य श्रीमद् कैलाससागरसूरीश्वरेभ्यो नमः ।। अमृतं आराधना तु केन्द्र कोबा विद्या Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 卐 शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर त्रण बंगला, टोलकनगर परिवार डाइनिंग हॉल की गली में पालडी, अहमदाबाद - ३८०००७ (079) 26582355 Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra P14039 www.kobatirth.org ॥ धवान ।। For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે સંશોધન કરી , A . એકંગ કયાં છે (Ricle h& als જેઓએ એકલા હ. Hetotke bye Saisiete પૂ. આચાર્યદેવ શ્રી આનંદશાગરસૂરીશ્વરજી મ. સા. ના ચરણે શત્ શત્ વંદન... For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir देवसूर तपागच्छ समाचारी संरक्षक-सुविहित सिध्धांत पालक बहुश्रुतोपासक-गीतार्थवर्य-चारित्र चूडामणि-आगमोध्धारक पूज्यपाद आचार्यदेवेश श्री आनंदसागर सूरीश्वरजी महाराजा संशोधित-संपादित ४५ आगमेषु ॥श्री गणिविज्झा सूत्रं ॥ * आलेखन कार्य-प्रेरक-वाहक प्रवचन प्रभावक पू. आ.श्री हेमचन्द्रसागर सूरिजी म.सा. शिष्यरत्न पू. गणिवर्यश्री पूर्णचन्द्रसागरजी म.सा. * आलेखन कार्यवाहक संस्था पूज्यपाद सागरजी महाराजा संस्थापित जैनानंद पुस्तकालय-सुरत For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आलेखन कार्ये किंचित् संस्मरणाणि * आलेखन कार्ये आशीवृष्टिकारका : पू. गच्छा. आ. श्री सूर्योदयसागर सूरीश्वरजी म.सा. पू. आ. श्री. नरेन्द्रसागर सूरीश्वरजी म.सा. पू. आ. श्री अशोकसागर सूरिजी म.सा. पू. आ. श्री जिनचन्द्रसागर सूरिजी म.सा. पू. आ. श्री हेमचन्द्रसागर सूरिजी म.सा. * आलेखन कार्ये केचित् मार्गदर्शका : पू. आ. श्री दोलतसागर सूरिजी म.सा. पू. ५. श्री हर्षसागरजी म.सा. पू. गणीश्री सागरचन्द्रसागरजी म.सा. पू. गणी श्री नयचन्द्रसागरजी म.सा. पू. गणी श्री अक्षयचन्द्रसागरजी म.सा. पू. मुनि श्री लब्धिचन्द्रसागरजी म.सा. माहिती दर्शक पत्र - आलेखन कार्ये सहयोग प्रदाता : मुनिश्री आगमचन्द्रसागरजी म.सा. श्राद्धगुण संपन्न श्री नरेन्द्रभाई मुक्तिलाल महेता (सूईगाभवाला) - प्रथम संस्करण - सं. २०६१, का.सु.५. - कृति - २५० कोऽधिकारी...?- श्रूत भाण्डागारं श्रमण प्रधान चतुर्विध संघाश्च - संग्राहकालय - जैनानंद पुस्तकालय, गोपीपुरा, सुरत। - व्यवस्थापका: श्री उमाकांतभाई झवेरी- श्री नरेशभाई मद्रासी-श्री श्रेयस के. मर्चन्ट | -आवास : निशा-११ले माले ,गोपीपुरा, काजी- भेदान, तीनबत्ती, सुरत. दूरभाष - २५९८३२६(०२६१) - मुद्रण कार्यवाहक श्री सुरेश डी. शाह (हेमा)-सुरतो | संपादक श्री ॥ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥प्राक्-कथन। ॥कत्थ अम्हारिसा पाणी दुषमा-दोष दुषिया, हा; अणाहा कहं हन्ता...! न हून्तो जइ जिणागमो॥ દુમકાળે જિનાગમ-જિન પ્રતિમા ભવિયણ શું આધાર... ભવાટવીમાં ભ્રમિત પ્રાણીને ભીમ મહાટવીમાંથી બહાર લાવનાર મિથ્યાત્વરૂપ અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરાવનાર શ્રુતજ્ઞાનની મહત્તા અદ્વિતીય કક્ષાની છે. શ્રુતજ્ઞાનનો મહીમા પરમ મનનીય અને માનનીય હોવાના કારણે પ્રભુ શાસનમાં પરમ આધારભૂત કરણ તરીકે ગણના કરી છે. આગામએ વીર પ્રભુની વાણી સ્વરૂપ છે. આગમોની રચના કાળઃ- પ્રભુ મહાવીર સ્વામીના શાસનની અપેક્ષાએ વીર નિર્વાણ સંવત પૂર્વે ૨૯, વિક્રમ સંવત પૂર્વે ૪૯૯) વર્ષે વૈશાખ સુદ એકાદશી દિને તારક તીર્થકર પ્રભુ મહાવીર દેવની ત્રિપદીને પામી આધ ગણધર અનંતલબ્દિ નિધાન શ્રી ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામીજી) આદિ એકાદશ ગણધરોએ આગમોની રચના કરી તેજ ક્ષણે પ્રભુએ તેની યથાર્થતા-ગણાનુશા-શાસનાનુજ્ઞા આદિના વાસક્ષેપથી જાહેર કરી. ગણધર ભગવંતના શિષ્યો-મુનિઓએ યથાયોગ્યતાનુંસાર શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારને વિનયપૂર્વક શાસ્ત્ર નિર્દિષ્ટ વિધિ-મર્યાદા પૂર્વક ગુરૂ પાસેથી મુખપાઠ રીતે દ્વાદશાંગીનો અભ્યાસ કરતા હતાં, લખીને કે લખેલ પુસ્તકો દ્વારા ભણવા અંગે તત્કાળે પરંપરા ન હતી. ' પ્રથમ વાચના:- વીર પ્રભુના નિર્વાણબાદ તેમની પટ્ટ પરંપરામાં પાંચમા કેવલી તરીકે પ્રસિધ્ધ શ્રી ભદ્રબાહુ સ્વામીજીના સમયમાં વિષમકાલના બલના પ્રભાવે ભયંકર બાર વર્ષીય દુકાળ પડ્યો સાધુઓ અનુકૂળતા મુજબ વેર વિખેર થયાં, સાથો સાથ વીર નિ. સં. ૧૫૫ લગભગમાં નંદવંશના સામ્રાજ્યનો પલટો થયો, દેશમાં ભયંકર આંધી વ્યાપી, જૈન શ્રમણોના વિહારના કેન્દ્રરૂપ મગધ દેશની પા-૨થનો संपादक श्री For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kalassagarsur Gyanmandir રાજધાની પટણા અને પંજાબ વચ્ચેના પ્રદેશો ભીષણ પરિસ્થિતિમાં મૂકાયા, શ્રમણ સમુદાયના વિખરાઈ જવાથી આગમોનું પઠન-પાઠન ખુબ જ અવ્યવસ્થિત થયું, જ્ઞાની પુરૂષોમાંથી કેટલાયે સ્વર્ગે પધાર્યા, મુખપાઠની પધ્ધતિ પર એક જબરદસ્ત ધક્કો લાગ્યો પરિસ્થિતિને સુધારવા વીર નિ.સં.-૧૬૦ લગભગમાં પાટલીપુત્રનગરે (પટના-બિહાર) શ્રી સ્કુલભદ્ર સ્વામીની અધ્યક્ષતામાં શ્રમણ સંઘ એકત્રિત થયો, ગીતાર્થોની સલાહ મુજબ દ્વાદશાંગીની સંકલના વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો, પ્રાયઃ આ પ્રથમ આગમ વાચના થઈ તેનું નામ “ શ્રી દ્વાદશાંગશ્રુતસંકલન' નામે પંકાયાનો ઇતિહાસ મળે છે. દ્વિતીય વાચના:- તેમના પછી જિનકલ્પીના અભ્યાસક આર્ય મહાગિરીજીના ગુરૂ ભ્રાતા પૂ. આ. શ્રી આર્ય સુહસ્તિ સૂરિ પ્રતિબોધિત પ્રભુ શાસનના ચરમ ભક્ત સમ્રાટ સંપ્રતિએ ઉજ્જૈનમાં આર્ય સુહસ્તિ મ. ને વિનંતી કરી તેમના સાનિધ્યમાં વીર વિ. સં. ૨૪૫ થી ૨૮૧ના વર્ષોમાં જિનાગામની સાચવણી સુરક્ષિત રહે તેવા યથાર્થ પ્રયાસો કર્યા, પઠન-પાઠનની વ્યવસ્થામાં આવેલી ખામીને દૂર કરી જેથી આ બીજી વાચનાનું નામ “ આગમ સંરક્ષણ વાંચના” દૃષ્ટિગોચર થાય છે. - વૃતીય વાચના:- મૌર્ય રાજવંશીઓનો સેનાપતિ પુષ્યમિત્રે રાજદ્રોહ કરી રાજા બન્યો ધર્માધ બનેલા સમ્રાટ સંપ્રતિની શાસન પ્રભાવનાને નામ શેષ કરવા તેણે જૈન શ્રમણો તથા બૌધ્ધ શ્રમણોના શિરચ્છેદ કરાવી કાળો કેર વર્તાવ્યો, સાધુઓ પ્રાણ રક્ષાર્થે કલિંગ દેશ તરફ ચાલ્યા ગયા, કલિંગાધિપતિ મહામેઘવાહન ખારવેલ મહારાજા પરમ જૈન હતાં. આ પ્રમાણે પ્રાણ બચાવવાની વ્યથામાં જિનાલયો તથા, આગમ પઠન-પાઠનની વ્યવસ્થાને જબરદસ્ત હાની થવા પામી, કલિંગ દેશના રાજા ભિખુરાય ખારવેલે તેનો પરાજય કરી ફરી જીવંત કરવા પ્રયાસ કર્યો વીરનિ. સં. ૩૦૦ થી ૩૩૦ સુધીના મધ્યાહ્ન કાલમાં મુનિ સમેલનમાં જિનકલ્પિની તુલના કરનાર પૂ.આ. મહાગિરીના શિષ્યોપ્રશિષ્યો આ. બલિસ્સહ સુ.મ. આ. દેવાચાર્ય, આ. ધર્મસેન વિગેરે ૨૦૦ શ્રમણો, આ. સુસ્થિત સૂરિ વગેરે સ્થવિર કલ્પિ ૩૦૦ શ્રમણો, આર્યા પોઈણી વિગેરે ૩૦૦ શ્રમણીઓ, સવંદ, ચૂર્ણક, સેલગ વગેરે ૭૦૦ શ્રાવકો અને પૂર્ણ મિત્રાહિ ૭૦૦ શ્રાવિકા દ્વારા ત્રીજી આગમ | પ્રાથના | | संपादक श्री For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાચનામાં અગિયાર અંગો અને દશ પૂર્વોના પાઠોને વ્યવસ્થિત કરવામાં આવ્યા. ચતુર્થ વાચના:- કાલાધિન અંતિમ દશપૂર્વધર, બાલ વૈરાગી, અનુપમ સંવેગી શ્રી વજસ્વામીએ અંતિમ સમયે સ્વ પટ્ટધર શ્રીવજસેન સૂ.મ.ને ભયંકર દુકાલના ચરમ સમયની જાણમાં ‘લાખ સોનૈયા આપીને એક હાંડી ભાતની ચડશે તેના બીજા દિવસથી સુકાલ થશે' આ વાત જણાવી આવો ભયંકર દુકાળ વીર વિ. સં. ૫૮૦ થી ઉત્તર ભારતમાં વ્યાપ્ત થયો. જેમાં ગણો-કુલો-વાચકવંશો માત્ર નામશેષ થઈ ગયા. આગમ વારસો ટકાવનાર મુનિપુંગવોની સંખ્યા જૂજ થઈ ગઈ કાળ-બળ ક્ષયે ધારણા શક્તિની અનુકૂળતા પ્રમાણે પણ જો આગમનું સંકલન કરવામાં નહીં આવે તો રહ્યા સાધુઓ પણ રહેલા આગમના વારસાને સાચવવા સમર્થ ન નિવડી શકે માટે ભવિષ્યના અલ્પશક્તિવાળા પણ મેઘાવી સાધુઓને રાખવામાં વિષયાનુસંધાન દ્વારા સુગમતા સાંપડે તેથી સમકાલીન અન્ય પ્રભાવક આચાર્યોની સંમત્તિ લઈ શ્રી આર્યરક્ષિત સૂરિ મ. ચાર અનુયોગની વ્યવસ્થા કરી. આગમોને ચિરંજીવ બનાવ્યા વીર નિ. સં.૫૯૨ લગભગમાં દશપુર (મંદસૌર) (માલવા) નગરે ચોથી વાચના થઈ. પંચમ વાચના:- વીર સં. ૮૩૦ થી ૮૪૦ લગભગમાં પૂ.આ. સ્કંદિલ સૂરિએ ઉત્તરાપથના મુનિઓને મથુરામાં તથા નાગેન્દ્રવંશીય પરમ પ્રભાવક શ્રી હિમવંત ક્ષમા શ્રમણના શિષ્ય આ. શ્રી નાગાર્જુન સૂરિએ દક્ષિણાપથના મુનિઓને વલભીમાં આગમોની સંકલના કરવા એકઠા થયા કીંતુ તે સમયની દેશગત અંધાધુંધીના કારણે એક જ સાથે ભિન્ન-ભિન્ન સ્થળે આગમવાચનાઓ કરી ભવિષ્યમાં માથુરી અને વલભીવાચનાઓના પાઠ ભેદોનું સમન્વય સહજ થઈ જશે આ હેતુપૂર્વક પાંચમી વાચના કરી. ષષ્ઠી વાચના:- તેજ ભાવનાઓ અનુસાર માથુરી વાચનાના વારસદાર આ. શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણે તથા વલભીવાચનાના વારસદાર આ. શ્રી કાલક સૂરિએ ભેગા મળી. શ્રમણ સંઘને એકત્રિત કરી, કાલક્રમે વિણસી જતા આગમના ખજાનાને સ્થાયી બનાવવાના શુભ આશયથી શ્રી શત્રુંજ્યાધિષ્ઠાયક શ્રી કપર્દીયલ આદિ દૈવીક સહાયકથી ૫00 આચાર્યાદિઓએ મળી વલભીપુર(વળા સૌરાષ્ટ્ર)માં પ્રાથનો | संपादक श्री For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તકારૂઢ રૂ૫ આગમ વાચના કરી, આ વાચનામાં ચોરાશી આગમોનું વ્યવસ્થિત સંકલન તાડપત્રના પાના ઉપર લિપિબદ્ધ કરી આગમોને પુસ્તકારૂઢ કરવાનું કાર્ય સાધુ ભગવંતોએ કર્યું. તેમજ અન્ય મહત્ત્વના ગ્રંથોનું પુસ્તકાલેખન કાર્ય થયેલ, ત્યારબાદ સાધુ સત્યમિત્ર સ્વર્ગે ગયા અને વીર નિ. સં. ૧000માં વર્ષો પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થયો તેમ મનાય છે. પ્રભુવીરના શાસનમાં ઉપરોક્ત “છ” વાચનાઓના માધ્યમે ૧000 વર્ષના ગાળામાં થયેલ શ્રતોદ્ધારનો ઇતિહાસ મોજૂદ છે. ત્યાર પછી ૧૫૦૦ વર્ષ સુધી આગમ વાચનાનો કે શ્રતોધ્ધારનો કોઈ ઉલ્લેખ નથી મળતો. તેમજ વિષમકાળના પ્રભાવથી ૧૦મી સદીની સમાપ્તિ કાળથી શિથિલાચારની વૃધ્ધિ થવાથી આગમિક જ્ઞાનની પરંપરા સુવિહિત ગીતાર્થ, આચાર સંપન્ન શ્રમણોના હાથમાં રહી નહીં પરિણામે હસ્તલિખિત પ્રતોમાં રહેલ આગમો અધિકારીને પણ મળવા દુર્લભ બન્યા. છેવટે વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રારંભકાળે સુવિહિત સંવેગી સાધુઓમાં આચાર નિષ્ઠા, વિશિષ્ટ વૈરાગ્યની પ્રબલ ભૂમિકા આદિ સુદઢ હોવા છતાંય આ બધાને ટકાવવા માટેના જરૂરી સંજોગો ન મળતાં આગમિક જ્ઞાનની માત્રા પઠન-પાઠનની શાસ્ત્રીય પરંપરા સુરક્ષિત ન રહી શકવાના કારણે ખુબ જ અલ્પ માત્રામાં રહેવા પામી આવા અવસરે શ્રમણ સંઘની ૧૮ પ્રસિધ્ધ શાખાઓમાં વધુ પ્રભાવશાળી “સાગરશાખા'ના અદ્વિતીય પ્રતિભા સંપન્ન પ્રૌઢધીષણશાલી અનેકવાદો કરી તપાગચ્છની વિજય પતાકા ફેલાવનાર પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મ.ના. એક માત્ર શિષ્ય નવ માસના ટૂંકા ગાળાનો જ ગુરૂ સહવાસ છતાં પૂર્વજન્મની આરાધનાના બળે એકલે હાથે ન્યાય-વ્યાકરણ, આગમટીકા આદિ અનેક સાધના ગ્રંથોનું અગાધ વિદ્વત્તા પૂર્ણ જ્ઞાન મેળવી પૂ. ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ.ની આગમોની પારદેશ્વતાના વારસાને તે ગુરૂદેવશ્રીના અન્તિમ સમયના“ કામો હા બચ્ચાસ વરોવર ઝરના” શબ્દ પાછળ રહેલ ઉંડા અંતરના આશિષના બળે આગમિક તલસ્પર્શી અગાધ માર્મિક જ્ઞાન આપ મેળે મેળવી વીર વિ. સં. ૨૪૪૦ વિ.સં. ૧૯૭૦માં કો'ક મંગલ ચોઘડીએ જિનશાસનના એક મહાન ધુરંધર સમર્થક પ્રભાવક શાસ્ત્રોના પારગામી | પ્રિ-ઋથનો | - સંપાત શ્રી For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યભગવંતો વર્ષો જુની શ્રમણસંઘની ફરજ અને જવાબદારી રૂપ આગમોના અણમોલ વારસાને સુરક્ષીત રાખવાના પ્રશ્ન ફરીથી|| ઉપસ્થિત કરી. રાજ્યકારી ઉપદ્રવો, ધમધ ઝનુન, બ્રિટીશ હકુમત, જનતામાં ફેલાયેલ ક્રાન્તિકારી વિચારધારા, પશ્ચાત્ય કેળવણીના સંસ્કાર આદિ સંઘર્ષ કાળમાં પુસ્તકો પ્રતો મેળવવી અતિકઠીન હતી તે સમયે જુદા જુદા ખૂણે રહેલી હસ્તપ્રત-તાડપત્ર આદિ પરથી સંશોધન કરી જાત મહેનતે પ્રેસકોપીથી માંડીને સુધારવા સુધીની સંપૂર્ણ દેખરેખ જવાબદારીથી આગમ ગ્રંથોની મર્યાદિત પ્રતિઓ છપાવી સામુદાયિક વાચનાઓ વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ સુધીમાં પાટણ-કપડવંજ-અમદાવાદ-સુરત આદિ ક્ષેત્રોમાં છ-છ મહીનાની વાચનાઓ ગોઠવી સેંકડો સાધુસાધ્વીઓને આગમોને વાંચવાની પરિપાટી આદિનો સંપૂર્ણ ખ્યાલ કરાવ્યો સાત સામુહીક વાચનાઓમાં ૨૬ ગ્રંથો વાંચ્યા તેમાં લગભગ ૨,૩૩,૨૦૦ શ્લોકની વાચના આપી તથા આગમ દિવાકર પૂ. મુનિશ્રીપુણ્યવિજયજી મ. આદિને પણ આ ક્ષેત્રે આગળ વધવા અંગુલી નિર્દેશ કરી આ મહાપુરુષે શ્રુત સરિતાને ધોધમાર વહેતી કરી છે. આ મહાપુરુષ તે પ્રાતઃ સ્મરણીય ગુજરાત-માલવા-રાજસ્થાન-બંગાલ- બિહાર આદિ અનેક ક્ષેત્ર સંઘો તથા સુરત સંઘના આમૂલચૂલ ઉપકારી, આગમોધ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગસ્થ પ.પૂ. આયાર્યશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ જેઓ “પૂ. સાગરજી મ.’ ના લાડીલા, હુલામણા નામથી પણ પ્રસિદ્ધ હતાં તેમના જ સંશોધિત આગમો અમને પ્રતાકારે પુર્ન મુદ્રિત કરાવવાનો લાભ પ્રાપ્ત થયો છે. તા.ક. વર્તમાન કાળે ગ્રન્થો, શાસ્ત્રો, સુવિદિત ગીતાર્થ આચાર્ય ભગવંતો, ઈતિહાસકારો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વીર નિર્વાણના ૧૦૦૦ વર્ષમાં છ-છ વાચના-સંકલન બાદ ૧૫૦૦ વર્ષ સુધીમાં આવું કોઈ કાર્ય થયેલ જણાતું નથી ત્યાર બાદ એકલા હાથે આપ બળે સૌ પ્રથમ આગમ ઉધ્ધારના ભગીરથ કાર્ય કરનાર ગુરૂદેવને કોટી-કોટી વંદના પા-થનો સંપાદ શ્રી | For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobabirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥श्री गणिविझा सूत्रं ॥ 'वुच्छं बलाबलविहिं नवबलविहिमुत्तमं विउपसत्थंजिणवयणभासियमिण पवयणसथमि जह दिg॥१॥८४७॥ दिवस तिही नक्खत्ता कणगहदिवसया मुहत्तं चोसउणबलं लग्गबलं निमत्तिबलमुत्तमं वावि ॥२॥होराबलिआ दिवसा जुण्हा पुण दुब्बला उभयपक्खेोविवरीयंराईसु बलाबलविहिं वियाणाहिं ॥३॥दारंपाडिवए पडिवत्ती नत्थि विवत्तीभणंति बीआए तइयाए अत्थसिद्धी विजयगा पंचमी भणिया ॥४॥जा एस सत्तभी सा उ बहुगुणा इत्थ संसओ नत्थिा दसभीइ पत्थियाणं भवंति निकंट्या पंथा ॥५॥ आरूग्गभविग्धं खेमियं च इक्कारसिं वियाणाहि। जेऽविहु हुँति अभित्ता ते तेरसी पिटुओ जिण॥६॥चाउद्दसिं पन्नरसिं वजिज्जा अट्ठभं च नवमि ची छढेि चउत्थिं बारसिं च दुण्हपि पक्खाणं ॥७॥ पढभी पंचमि दसमी पन्नरसिक्कारसीविय तहेवा एएसु य| दिवसेसुं सेहे निक्खमणं करे ॥८॥नंदा भद्दा विजया तुच्छ। पुन्ना य पंचमी होइ।मासेण य छव्वारे इक्विकावत्तए नियए॥९॥ नंदे जए| य पुत्रे, सेहनिक्खमणं करे। नंदे भद्दे सुभदए, पुन्ने अणसणं करे ॥१०॥ दारं पुस्सऽस्सिणिभिगसिररेवई य हत्थो तहेव चित्ता यो| अणुराहजिट्ठभूला नव नक्खत्ता गमणसिद्धा॥१॥ भिगसिर महा य मूलो विसाह तहचेव होइ अणुराहा। हत्थुत्तर रेवइ अस्सिणीय ॥श्री गणिविन्झा सूत्र । ५. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassa garsuri Gyanmandir सवणे य नक्खत्ते ॥२॥एएसुयअद्धाणं प्रत्थाणं ठाणयं चकायव्वीजइय गहत्थं न चिट्ठइ संझामुकं च जइ होइ॥३॥ उम्पन्नभत्तपाणो अद्धाणम्मि सथा 3 जो होइ। फलपुष्फोवगवेओ गओवि खेमेण सो एइ॥ ४॥ संझागयरविगयं विड्डेरं सागहं विलंबिं च। राहगयं । गहभिन्नं च वजए सव्वनक्खत्ते ॥५॥अत्थमणे संझागय रविण्य जहियं ठिओ उ आइच्यो। विड्डेरमवहारिय सगह कूरगहठियं तु॥ ६॥ आइच्चपिट्ठओ से विलंबि राहूहयं जहिं गहणी मझेण गहो जस्स उ गच्छइ त होइ गहभिन्नं ॥७॥ संज्झागयम्मि कलहो होड़ विवाओ विलंबिनक्खत्ते। विड्डेरे परविजओ आइच्च्गए अनिव्वाणी॥८॥जंसम्गहम्मि कीरइ नक्खत्ते तत्थ निग्गहो होइ। राहुहयम्मि यमरणं गहभिन्ने सोणिउग्गाले॥९॥संझागयं राहगयं आइच्चगयं च दुब्बलं रिक्खीसंझाइविमुळं गहमुकं चेव बलियाई॥२०॥ पुस्सो हत्थो अभीई य, अस्सिणी भरणी तहा। एएसु य रिक्वेसुं, पाओवगमणं करे॥१॥सवणेण धणिहाइ पुणव्वसू नवि करिज्ज निक्खमणी सयभिसयपूसथंभे ( हत्थे ) विजारंभे पवित्तिजा ॥ २॥ मिगसिर अहा पुस्सो तिन्नि धणिहा पुणव्वसू रोहिणी। पुस्सो य/ (पुव्वाई मूलमस्सेसाहित्थो चित्ता यतहा दस वुड्किराई नाणस्स) ॥३॥पुणव्वसूणा पुस्सेण, सवणेण धणिया।एएहिं चउरिक्खेहि, लोयकम्माणि कार५॥ ४॥ कित्तियाहिं विसाहाहिं, मघाहिं भरणीहि यो एएहिं चरिक्खेहि, लोयकम्माणि वजए ॥ ५॥ तिहिं| उत्तराहिं रोहिणीहि, कुज्जा उसेहनिक्खमणी सेहोवट्ठावणं कुजा,अणुन्ना गणिवायए॥६॥गणसंगहणं कुज्जा, गणहरं चेवगवए।। उगह वसहिं ठाणं, थावराणि पवत्तए॥७॥पुस्सो हत्थो अभिई,अस्सिणीय तहेवाचत्तारि खिप्पकारीणी, कजारंभेसु सोहणा॥८॥ ॥श्री मणिविन्झा सूत्र | पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org | विज्जाणं धारणं कुज्जा, बंभजोगे य साहए। सज्झायं च अणुन्नं च, उद्देसे य समुद्दिसे ॥ ९ ॥ अणुराहा रेवई चेव, चित्ता मिगसिरं तहा । | | मिऊनियाणि चत्तारि, भिउकम्मं तेसु कार ॥ ३० ॥ भिक्खाचरणमत्ताणं, कुज्जा गहणधारणी संगहोवग्गहं चेव, बालवुड्ढाण कारए । १ ॥ अद्दा अस्सेस जिट्ठा य, मूलो चेव चउत्थओ। गुरुणो कारए पडिमं, तवोकम्मं च कारए ॥ २ ॥ दिव्वमाणुसतेरिच्छे, उवसग्गाहियासए । गुरू सुचरणकरणो, उग्गहोवग्रहं करे ॥ ३॥ महा भरणि पुव्वाणि, तिन्नि उग्गा वियाहिया। एएस तवं कुज्जा, सब्भिंतरबाहिरं चेव ॥ ४ ॥ तिन्नि सयाणि सट्टाणि, तवोकम्माणि आहिया। उग्गनक्खत्त जोएसुं, तेसुमन्नतरे करे ॥ ५ ॥ कित्तिया य विसाहा य, उम्हा एयाणि दुन्नि उ । लिपणं सीवणं कुज्जा, संथारुग्गहधारणं ॥ ६ ॥ उवकरणभंडमाईणं, विवायं चीवराणि यो उवगरणं विभागं च, आयरियाणं तु कारए ॥ ७ ॥ घणिट्ठा सयभिसा साई, सवणो य पुणव्वसू । एएस गुरुसुस्सूस, चेइयाणं च पूयणं ॥ ८ ॥ सज्झायकरणं कुज्जा, विज्जा | विरइं च कारये वओवट्टावणं कुज्जा, अणुत्रं गणिवायए ॥ ९ ॥ गणसंगहणं कुज्जा, सेहनिक्खमणं करे। संगहो वग्गहं कुज्जा, गणावच्छेइयं तहा ॥ ४०॥ दारं-३॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir बव बालवं च तह कोलवं च थिलोयणं गराई च । वणियं विट्ठी य तहा सुद्धपडिवर निसाईया ॥ १ ॥ सउणि चउप्पय नागं किंथुग्धं च करणा धुवा हुंति। किण्हचउद्दसिरत्तिं सउणई पडिवज्जए करणं ॥ २ ॥ काऊण तिहिं बिगुणं जुण्हगे सोहए न पुण काले। सत्तहिं हरिज्ज भागं सेसं जं तं भवे करणं ॥ ३ ॥ बवेय बालवे चेव, कोलवे वणिए तहा । नागे चउप्पए यावि, सेहनिक्खमणं करे ॥ ४ ॥ पू. सागरजी म. संशोधित ॥ श्री गणिविज्झा सूत्रं ॥ ३ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ||बवे उवद्वावणं कुज्जा, अणुनं गणिवाया। सउणीमिय विट्ठीए, अणसणं तत्थ कारए॥५॥ दारं-४॥ गुरूसुक्कसोमदिवसे, सेहनिखमण करे वओवढावणं कुजा, अणुन्नं गणिवायए॥६॥रविभोमकोणदिवसे, चरणकरणाणि कारए। तवोकमणि कारिजा, पाओवगमणाणि य॥७॥ दारं-५॥ __ रुद्दो उ मुहुत्ताणं आई छन्नवइअंगुलच्छाओ। सेओ उ हवइ सट्ठी बारसमित्तो हवइ जुझो॥८॥ छच्चेव य आरभूडो सोभित्तो || पंचअंगुलो होइ। चत्तारिय वइरिज्जो दुच्चेव य साव वसू होइ॥९॥ परिमंडलो महत्तो असीवि मज्झंतिते ठिए होड़ोदो होइ रोहणो पुणबलोय चउरंगुलो होइ॥५०॥ विजओ पंचंगुलिओ छच्चेव य नेरिओ हवइ जुत्तो। वरुणो य हवइ बारस अजमदीवा हवइ सट्ठी ॥१॥छन्नउइअंगुलाई ए५ दिवसमुहुत्ता वियाहिया। दिवस मुहत्तगईए छायामाणं मुणेयव्वं ॥२॥ मित्ते नंदे तह सुट्टिए य, अभिई चंदे तहेव यावरुणग्गिवेसईसाणे, आणंदे विजए इय ॥३॥एएसु मुहुत्तजोएसु, सेहनिक्खमणं करेवउवठ्ठावणाई च, अणुन्ना अणिवायए | ॥४॥ बंभे वलए वाउम्भि, उसमे वरुणे तहा। अणसणपाउवगमणं, उत्तमद्वं च कारए ॥५॥ दारं-६॥ - पुनामधिजसउणेसु, सेहनिक्खमणं करे।थीनामेसु सउणेसुं समाहिं कारए विऊ॥६॥ नपुंसएसु सउणेसु, सव्वकम्माणि वजा वाभिस्सेसु निमित्तेसु, सव्वारंभाणि वजए ॥७॥तिरियं बहिरंतेसु, अद्धाणगमणं करे। पुफियफलिए वच्छे, सझायं करणं करे॥८॥ दुमखंधे बहिरंतेसु, सेहवढावणं करे। गयणे वाहरंतेसु, उत्तमटुं तु कारए॥ ९॥ बिलभूले वाहरंतेसु, ठाणं तु परिगिण्हए। उप्यायम्मि || ॥ श्री गणिविन्झा सूत्र ॥] पू. सागरजी म. संशोधित | For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir क्यंतेसु, सउणेसु मरणं भवे ॥६०॥ पक्कभंतेसु सउणेसु, हरिसं तुष्टिं च वागरे॥दारं-७॥ चलरासिविलग्गेसु, सेहनिक्खमणं करे॥१॥ थिररासिविलग्गेसु, ओवठ्ठावणं करे। सुयक्खंधाणुनाओ, उहिसे य समुद्दिसे | ॥२॥ बिसरीरविलग्गेसु, सझायकरणं करे। रविहोराविलग्गेसु, सेहनिक्खमणं करे॥ ३॥ चंदहोराविलग्गेसु, सेहीणं संगहं करे। सुण्णदिकोणलग्गेसु, चरणकरणं तु कारए॥ ४॥ कूणदिक्कोणलग्गेसु, उत्तमटुं तु कारए। एवं लग्गाणि जाणिजा, दिक्कोणेसु ण संसओ॥५॥ सोमागहविलग्गेसु, सेहनिक्खमणं करे। कूरग्गहविलग्गेसु, उत्तमटुं तु कारए॥६॥ राहुकेउ विलग्गेसु, सव्वकम्माणि वजए। विलग्गेसु पसत्थेसु, पसत्थामि 3 आरभे ॥७॥ अप्पसत्थेसु लग्गेसु, सव्वकम्माणि वज्जए। विलम्गणि 3 जाणिज्जा, गहाण जिणभासिए ॥ ८॥ दारं। न निमित्ता विवजति, न मिच्छ। रिसिभासियो निमित्तेणं दुद्दिद्वेणं, आदेशो 3 विणस्सइ॥ ९॥ सुदिउण निमित्तेणं, आदेसो न विणस्सहो जाय उप्पाइया भासा,जंच जयंति बालया ॥७०॥ जंवित्थीओ पभासंति, नस्थि तस्स वइकम्मो। तजाएणय तज्जायं, तण्णिभेण य तन्निभं॥ १॥ तारूवेण य तारुवं, सरिसंसरिसेण निदिसे। थीपुरिसनिमित्तेसु, सेहनिक्खमणं करे॥२॥ नपुंसकनिमित्तेसु, सव्वकजाणि वजए। वामिस्सेसु निमित्तेसु, सव्वारंभे विवजए॥ ३॥ निभित्ते कित्तिमे नस्थि, निमित्ते भावि सुज्झए। जेण सिद्धा वियाणंति, निमित्तुष्पायलक्खणं ॥ ४॥ निमितेसु पसत्थेसु, दढेसु बलिएसु यो सेहनिक्खमणं कुजा, वउवढावणाणिय॥५॥ गणसंगहणं कुजा, गणहरे इत्थ्वा वएसुयक्खंधाणुन्नाओ, अणुना गणिवायए॥६॥निमित्तेसुऽपसत्थेसु, | ॥श्री गणिविझा सूत्र ॥ | पृ. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobetirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सिढिलेसुऽबलेसुयोसव्वजाणिवजिज्जा, अप्पसाहरणं करे॥७॥५सत्थेसु निभित्तेसु, पसत्थाणिसयाऽऽरभे।अप्पसत्थनिमित्तेसु, सव्वजाणिवज्जए॥८॥दिवसाओ तिही बलिओ तिहीउ बलियं तु सुव्वई रिक्खी नक्खत्ता करणमासुकरणाउ गहदिणा बलिणो ॥ ९॥ गहदिणाओ मुहत्ता मुहुत्ता सउणो वली। सउणाओ बलवं लागं, तओ निमित्तं पहाणं तु ॥ ८०॥ विलगाओ निमित्ताओ, निमित्तबलमुत्तमं । न तं संविजए लोए, निमित्ता जं बलं भवे ॥ १॥ एसो बलाबलविही समासओ कित्तिओ सुविहिएहिं । अणुओगनाणगेझो नायव्वो अप्पमत्तेहिं ॥८२॥२०-९२८॥ गणिविजापइण्णं समत्तं ८ ॥ प्रभु महावीर स्वामीनीपट्ट परंपरानुसार कोटीगण-वैरी शाखा- चान्द्रकुल प्रचंड प्रतिभा संपन्न, वादी विजेता परमोपास्यपू. मुनि श्री झवेरसागरजी म.सा. शिष्य बहुश्रुतोपासकसैलाना नरेश प्रतिबोधक-देवसूर तपागच्छ-समाचारी संरक्षक-आगमोध्धारक पूज्यपाद आचार्य देवेश श्री आनंदसागर सूरीश्वरजीमहाराजा शिष्य प्रौढ़ प्रतापी, सिध्धचक्रआराधक समाज संस्थापक पूज्यपाद आचार्य श्री चन्द्रसागर सूरीश्वरजी म.सा. शिष्य चारित्रचूडामणी, हास्यविजेता-मालवोध्धारक महोपाध्याय श्री धर्मसागरजी म.सा. शिष्य आगमविशारद-नमस्कार महामंत्र समाराधक पूज्यपाद पंन्यासप्रवर श्री अभयसागरजी म.सा. शिष्य शासन प्रभावक-नीडर वक्ता पू. आ. श्री अशोकसागर सूरिजी म.सा. शिष्य परमात्म भक्तिरसभूत पू. आ. श्री जिनचन्द्रसागर सू.म.सा. लघु गुरु भ्राता प्रवचन प्रभावक पू. आ. श्री हेमचन्द्रसागर सू.म. शिष्य पू. गणिवर्य श्री पूर्णचन्द्र सागरजी म.सा. आ आगमिक सूत्र अंगे सं.२०५८/५९/६० वर्ष दरम्यान संपादन कार्य माटे महेनत करी ॥ श्री गणिविझा सूत्र ॥ | पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रकाशक दिने पू. सागरजी म. संस्थापित प्रकाशन कार्यवाहक जैनानंद पुस्तकालय सुरत द्वारा प्रकाशित करेल छे. - - ॥ गणीविज्झा । | पू. सागरजी म. संशोधित - For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir हावी गरिदिन्दा सनम For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સંશોધન કરી ક - એકમ કર્યો છે થે 45 આગમોન', જેઓએ એકલા હા. Felcile ines auslicke પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.ના ચરણો શત્ શત્ વંદન.., For Private And Personal Use Only